શોધખોળ કરો

SBI પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, બચત ખાતાને લઈને લાગુ કર્યો આ નિર્ણય

એસબીઆઈના આ નિર્ણય અંતર્ગત હવે એક લાખ સુધીની જમા રકમ પર વ્યાજ 3 ટકાથી ઘટીને 2.75 ટકા કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ હાલમાં જ નિર્ણય કર્યો જે બાદ બચક ખાતા પર આપવામાં આવતું વ્યાજ 15 એપ્રિલથી ઘટી ગયું છે. બેંકે તેમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો ક્રયો છે. બેંકના આ નિર્ણયથી તમને કેટલનું નુકસાન થશે અને શું ફાયદો થશે એ સવાલ તમારા દિમાગમાં પણ આવ્યો હશે. આવો અમે તમને તેના વિશે જણાવીએ છીએ. એસબીઆઈના આ નિર્ણય અંતર્ગત હવે એક લાખ સુધીની જમા રકમ પર વ્યાજ 3 ટકાથી ઘટીને 2.75 ટકા કરવામાં આવ્યું છે. એનો મતલબ એ થયો કે હવે  એક લાખ સુધીની રકમ કે તેનાથી ઓછી રકમ પર 2.75 ટકા જ વ્યાજ મળશે જ્યારે તેનાથી વધારે રકમ પર 3 ટકા વ્યાજ મળશે. તેની સાથે જ બેંકે ગ્રાહકોને રાહત આપતા MCLRમાં 0.35 ટકાના ઘટાડો કર્યો હતો. નવા દર 10 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા હતા. તેનાથી એ લોકોને ફાયદો થશે જેને ઘર અથવા કાર સંબંધિત કોઈ લોન લઈ રાખી હોય. સાથે જ ઈએમઆઈમાં પણ રાહત મળશે. નવા એમસીએલઆર દર લાગુ થયા બાદ એ આધારે 30 વર્ષ માટે લેવામાં આવેલ 1 લાખ રૂપિયાની હોમ લોન પર માસિક હપ્તો 24 રૂપિયા જેટલો ઘટી જશે. જ્યારે એસબીઆઈએ EBRમાં પણ ઘટાડો કર્યો છે. હવે 7.8 ટકાથી ઘટીને 7.05 ટકા વાર્ષિક થયો છે. તેવી જ રીતે રેપો સાથે જોડાયેલ RLLR પણ 7.40 ટકાથી ઘટીને 6.65 ટકા વાર્ષિક થયો છે. નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG vs PNG: રસોડાનું બજેટ ઘટાડવું છે? જાણો ગેસનો બાટલો સસ્તો પડશે કે પાઈપલાઈન ગેસ!
LPG vs PNG: રસોડાનું બજેટ ઘટાડવું છે? જાણો ગેસનો બાટલો સસ્તો પડશે કે પાઈપલાઈન ગેસ!
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
ગેસની કોઈ અછત નથી, ખોટો ગભરાટ ના રાખો! સરકારે આપી ખાતરી, માત્ર અઢી દિવસમાં જ.…
ગેસની કોઈ અછત નથી, ખોટો ગભરાટ ના રાખો! સરકારે આપી ખાતરી, માત્ર અઢી દિવસમાં જ.…

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget