શોધખોળ કરો

SBI પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, બચત ખાતાને લઈને લાગુ કર્યો આ નિર્ણય

એસબીઆઈના આ નિર્ણય અંતર્ગત હવે એક લાખ સુધીની જમા રકમ પર વ્યાજ 3 ટકાથી ઘટીને 2.75 ટકા કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ હાલમાં જ નિર્ણય કર્યો જે બાદ બચક ખાતા પર આપવામાં આવતું વ્યાજ 15 એપ્રિલથી ઘટી ગયું છે. બેંકે તેમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો ક્રયો છે. બેંકના આ નિર્ણયથી તમને કેટલનું નુકસાન થશે અને શું ફાયદો થશે એ સવાલ તમારા દિમાગમાં પણ આવ્યો હશે. આવો અમે તમને તેના વિશે જણાવીએ છીએ. એસબીઆઈના આ નિર્ણય અંતર્ગત હવે એક લાખ સુધીની જમા રકમ પર વ્યાજ 3 ટકાથી ઘટીને 2.75 ટકા કરવામાં આવ્યું છે. એનો મતલબ એ થયો કે હવે  એક લાખ સુધીની રકમ કે તેનાથી ઓછી રકમ પર 2.75 ટકા જ વ્યાજ મળશે જ્યારે તેનાથી વધારે રકમ પર 3 ટકા વ્યાજ મળશે. તેની સાથે જ બેંકે ગ્રાહકોને રાહત આપતા MCLRમાં 0.35 ટકાના ઘટાડો કર્યો હતો. નવા દર 10 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા હતા. તેનાથી એ લોકોને ફાયદો થશે જેને ઘર અથવા કાર સંબંધિત કોઈ લોન લઈ રાખી હોય. સાથે જ ઈએમઆઈમાં પણ રાહત મળશે. નવા એમસીએલઆર દર લાગુ થયા બાદ એ આધારે 30 વર્ષ માટે લેવામાં આવેલ 1 લાખ રૂપિયાની હોમ લોન પર માસિક હપ્તો 24 રૂપિયા જેટલો ઘટી જશે. જ્યારે એસબીઆઈએ EBRમાં પણ ઘટાડો કર્યો છે. હવે 7.8 ટકાથી ઘટીને 7.05 ટકા વાર્ષિક થયો છે. તેવી જ રીતે રેપો સાથે જોડાયેલ RLLR પણ 7.40 ટકાથી ઘટીને 6.65 ટકા વાર્ષિક થયો છે. નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget