શોધખોળ કરો

SBIના ATMમાંથી 2000 રૂપિયાની નોટ નીકળતી બંધ થઈ જશે ? સરકારે આપ્યો આવો જવાબ

8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેના સ્થાને 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.

નવી દિલ્હીઃ હાલ દેશની ઘણી બેંકોના એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નીકળી રહી નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં પણ ઘણા સમયથી 2000 રૂપિયાની નોટ ન નીકળતી હોવાથી સરકાર તેને બંધ કરી રહી હોવાની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં કહ્યું કે, સરકારનો 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત ખેંચવાનો કઈ ઈરાદો નથી. રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર હજુ અનેક એટીએમમાં 2000 રૂપિયાની કરન્સી નોટ પૂરતા પ્રમાણમાં આપી રહી છે. મોટાભાગે 500 રૂપિયા અને 200 રૂપિયાની બેંક નોટ પ્રચલનમાં છે. 2000 રૂપિયાની નોટના છુટ્ટા મેળવવા એક સમસ્યા છે.  સ્થિતિમાં એસબીઆઈ તથા ઈન્ડિયન બેંકે તેના એટીએમમાં ઓછા મૂલ્ય વર્ગની 500 રૂપિયા તથા 200 રૂપિયાની નોટો માટે બદલાવ કરવાનો ફેંસલો લીધો છે. નોટોની છપાઈ સરકાર દ્વારા આરબીઆઈની સલાહ પર કરવામાં આવે છે. આરબીઆઈના આંકડા પ્રમાણ, માર્ચ 2017ના અંત સુધીમાં 2000 રૂપિયાની 328.50 કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. એક વર્ષ બાદ 31 માર્ચ, 2018ના રોજ વધીને 336.3 કરોડ રૂપિયા પર પહોંચી હતી. 31 માર્ચ 2018 સુધી ચલણમાં રહેલી કુલ નોટમાંથી 2000ની નોટનો હિસ્સો 37.3 ટકા હતો, જે 31 માર્ચ 2017ના રોજ 50.2 ટકા હતો. 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેના સ્થાને 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.  લાંબા સમયથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી નોટ નીકળવામાં પડી રહેલી મુશ્કેલી બાદ સરકારે ફરીથી ઉપરોક્ત મુદ્દે સ્પષ્ટીકરણ કર્યુ છે. ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.