શોધખોળ કરો

SBIના ATMમાંથી 2000 રૂપિયાની નોટ નીકળતી બંધ થઈ જશે ? સરકારે આપ્યો આવો જવાબ

8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેના સ્થાને 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.

નવી દિલ્હીઃ હાલ દેશની ઘણી બેંકોના એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નીકળી રહી નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં પણ ઘણા સમયથી 2000 રૂપિયાની નોટ ન નીકળતી હોવાથી સરકાર તેને બંધ કરી રહી હોવાની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં કહ્યું કે, સરકારનો 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત ખેંચવાનો કઈ ઈરાદો નથી. રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર હજુ અનેક એટીએમમાં 2000 રૂપિયાની કરન્સી નોટ પૂરતા પ્રમાણમાં આપી રહી છે. મોટાભાગે 500 રૂપિયા અને 200 રૂપિયાની બેંક નોટ પ્રચલનમાં છે. 2000 રૂપિયાની નોટના છુટ્ટા મેળવવા એક સમસ્યા છે.  સ્થિતિમાં એસબીઆઈ તથા ઈન્ડિયન બેંકે તેના એટીએમમાં ઓછા મૂલ્ય વર્ગની 500 રૂપિયા તથા 200 રૂપિયાની નોટો માટે બદલાવ કરવાનો ફેંસલો લીધો છે. નોટોની છપાઈ સરકાર દ્વારા આરબીઆઈની સલાહ પર કરવામાં આવે છે. આરબીઆઈના આંકડા પ્રમાણ, માર્ચ 2017ના અંત સુધીમાં 2000 રૂપિયાની 328.50 કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. એક વર્ષ બાદ 31 માર્ચ, 2018ના રોજ વધીને 336.3 કરોડ રૂપિયા પર પહોંચી હતી. 31 માર્ચ 2018 સુધી ચલણમાં રહેલી કુલ નોટમાંથી 2000ની નોટનો હિસ્સો 37.3 ટકા હતો, જે 31 માર્ચ 2017ના રોજ 50.2 ટકા હતો. 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેના સ્થાને 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.  લાંબા સમયથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી નોટ નીકળવામાં પડી રહેલી મુશ્કેલી બાદ સરકારે ફરીથી ઉપરોક્ત મુદ્દે સ્પષ્ટીકરણ કર્યુ છે. ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget