શોધખોળ કરો

Year Ender 2023: બેંક ટ્રાન્ઝેક્શનમાં RBIએ કર્યા આ મોટા બદલાવ, જાણો શું ફેરફાર થયા 

વર્ષ 2023 હવે સમાપ્ત થવા પર છે. રોકાણકારો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. ઘણા નફાકારક IPO આવ્યા. મોંઘવારી મુદ્દે શાંતિ હતી અને જીડીપીના આંકડા પણ ઘણા સારા હતા.

Flashback 2023: વર્ષ 2023 હવે સમાપ્ત થવા પર છે. રોકાણકારો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. ઘણા નફાકારક IPO આવ્યા. મોંઘવારી મુદ્દે શાંતિ હતી અને જીડીપીના આંકડા પણ ઘણા સારા હતા. આ પસાર થતું વર્ષ આગામી વર્ષ 2024 માટે ખૂબ જ સારા સંકેતો આપી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ બેંકિંગ ક્ષેત્રમાં ઘણા નિર્ણયો લીધા. તેમાંથી 4 સૌથી વધુ ચર્ચામાં આવ્યા, જેણે બેન્કિંગ સેક્ટરની દિશા બદલી નાખી. ચાલો આ મોટા નિર્ણયો પર એક નજર કરીએ.

2000 રૂપિયાની નોટનો અંત

આરબીઆઈએ આ વર્ષે નોટબંધી દરમિયાન લાવવામાં આવેલી રૂ. 2000ની નોટ સિસ્ટમમાંથી બહાર કરી નાખી હતી. સેન્ટ્રલ બેંકે 19 મેના રોજ તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ડિમોનેટાઇઝેશનની જેમ 2000 રુપિયાની નોટને અચાનક બંધ કરાઈ નહોતી. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેના કારણે આ નોટ સરળતાથી બેંકિંગ સિસ્ટમમાંથી હટાવી શકાશે. જેથી લોકો આ નોટને બેંકમાં પરત જમા કરાવી શકે.           

પર્સનલ લોન જેવી અસુરક્ષિત લોન પર ફટકો

આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC) ને સૌપ્રથમ પર્સનલ લોનની વધતી સંખ્યા અંગે ચેતવણી આપી હતી. પછી પગલાં લેતા અસુરક્ષિત લોન પર રિસ્ક વેટ વધાર્યું. એનબીએફસી માટે રિસ્ક વેટ 100થી વધારીને 125 કરવામાં આવ્યું હતું. આ કારણે NBFCના કારોબાર પર ખરાબ અસર પડી. 

UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધી

આરબીઆઈએ નાણાકીય સેવાઓમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) ની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.


રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

આ સિવાય ડિસેમ્બરમાં નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. RBIએ સતત પાંચમી વખત રેપો રેટને સ્થિર રાખ્યો છે. વર્ષ 2023માં રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં જ વધારો કરવામાં આવ્યો હતો. તેના કારણે આર્થિક મોરચે સ્થિરતા અને વધુ ઉથલપાથલ જોવા મળી હતી.   

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ બેંકિંગ ક્ષેત્રમાં ઘણા નિર્ણયો લીધા હતા. જેણે બેન્કિંગ સેક્ટરની દિશા બદલી નાખી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG vs PNG: રસોડાનું બજેટ ઘટાડવું છે? જાણો ગેસનો બાટલો સસ્તો પડશે કે પાઈપલાઈન ગેસ!
LPG vs PNG: રસોડાનું બજેટ ઘટાડવું છે? જાણો ગેસનો બાટલો સસ્તો પડશે કે પાઈપલાઈન ગેસ!
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
ગેસની કોઈ અછત નથી, ખોટો ગભરાટ ના રાખો! સરકારે આપી ખાતરી, માત્ર અઢી દિવસમાં જ.…
ગેસની કોઈ અછત નથી, ખોટો ગભરાટ ના રાખો! સરકારે આપી ખાતરી, માત્ર અઢી દિવસમાં જ.…

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
Embed widget