શોધખોળ કરો

Kamal Nath News Live Updates: કમલનાથ સાંસદ પુત્ર સાથે ભાજપમાં કરશે એન્ટ્રી? જાણો અપડેટ્સ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ સાથે 18 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગે ભાજપમાં જોડાઈ શકે છે. આ પ્રસંગે સીએમ મોહન યાદવ પણ હાજર રહી શકે છે.

MP Politics: મધ્યપ્રદેશમાં રાજકારણમાં હાલ પૂર્વ સીએમ કમલનાથ ચર્ચાંમાં છે. કમલનાથ તેના પુત્ર સાથે ભાજપમાં એન્ટ્રી કરે તે અટકળો તેજ થઇ રહી છે.  

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ અને સાંસદ પુત્ર નકુલ નાથ રવિવારે (18 ફેબ્રુઆરી) સાંજે ભાજપમાં જોડાઈ શકે છે. જ્યારે કમલનાથ અને નકુલ નાથ ભાજપમાં જોડાશે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહી શકે છે.

જો કે બીજી તરફ કોંગ્રેસના નેતા હજું પણ આ વાતને નકારી રહ્યાં  છે કે કમલનાથ પાર્ટી છોડી રહ્યાં છે. આ પહેલા પણ પાર્ટીથી નારાજ કમલનાથે સોનિયા ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓ કાલે મધ્યપ્રદેશના કાર્યક્રમ છોડીને અચાનક દિલ્લી જવા રવાના થયા છે. આ બધી જ ગતિવિધિના કારણે અટકળો તેજ થઇ ગઇ છે કે કમલનાથ હાથનો સાથે છોડીને ભાજપમાં એન્ટ્રી કરશે,

 કોંગ્રેસ પક્ષ સાથે કમલનાથની અણબનાવ તાજેતરની ઘટના નથી. તેની શરૂઆત મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા થઈ હતી. વાસ્તવમાં કોંગ્રેસે રણદીપ સુરજેવાલાને વિધાનસભા ચૂંટણી માટે પ્રદેશ પ્રભારી બનાવ્યા હતા, તે સમયે કોંગ્રેસની ચૂંટણીની લગામ કમલનાથના હાથમાં હતી. તે દરમિયાન સુરજેવાલા અને કમલનાથ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા અને ત્યાંથી જ અણબનાવ શરૂ થયો હતો.

પૂર્વ સાંસદ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથ પર પાર્ટીના નેતા પીસી શર્માએ કહ્યું કે, “મેં તેમની કાર્યશૈલીને ખૂબ નજીકથી જોઈ છે, એવું શક્ય નથી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય. આ બધી મીડિયા અટકળો છે અને તેણે એમ પણ કહ્યું છે કે એવું કંઈ નથી. જ્યાં સુધી મને ખબર છે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે તેમની (કમલનાથ) સાથે સતત વાત કરી રહ્યા છે. મને આ અટકળોમાં કોઈ યોગ્યતા દેખાતી નથી”.

તો બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા દીપક સક્સેનાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ કમલનાથની સતત અવગણના કરી રહી હતી, તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, વિધાનસભા ચૂંટણીમાં હારનો દોષ તેમના માથે નાખવામાં આવ્યો હતો, તેમને રાજ્યસભાની બેઠક પણ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ કોંગ્રેસમાં લાચાર અને અપમાનિત અનુભવી રહ્યા હતા. કમલનાથના બીજેપીમાં સામેલ થવાના સવાલ પર દીપક સક્સેનાએ કહ્યું કે આ એક શક્યતા હોઈ શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget