શોધખોળ કરો

આજથી શરૂ થઈ ચારધામ યાત્રા, તબાહી બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો

નવી દિલ્લી: ગાજા-વાજા સાથે ચાર પડાવ પારીને શિવની પાલખી કેદારનાથ પહોંચી ચૂકી છે. હવ હકપાટ ખુલશે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારધામ દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. હિંદુધર્મમાં માન્યતા છે કે કેદારનાથ એ ધરતી છે જ્યાં મોક્ષના ફૂલ ખીલે છે. ચાર ધામ ઉત્તરાખંડની દેવભૂમિમાં હાજર છે. આ ચાર ધામ કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને બદ્રીનાથ. વર્ષ 2013માં ભૂસ્ખલન અને ભયાનક વરસાદે અહીં તબાહી સર્જી હતી. જેના કારણે છેલ્લા બે વર્ષથી અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉત્તરાખંડમાં આવેલા ચારધામ ઉંચા દુર્ગમ પહાડોથી ઘેરાયેલા છે. જેમાં કેદારનાથ ખાસ છે. કેદારનાથ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ 3584 મીટરની ઉંચાઈ પર છે. જેની પાસે જ બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, ગૌરીકુંડ અને બીજા તીર્થો છે. આ તમામ સુધી જવાનો મુખ્ય દ્વાર હરિદ્વાર છે. હરિદ્વારથી હ્રિષિકેશ થઈને કેદારનાથ પહોંચી શકાય છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વખતે પ્રશાસને યાત્રા પહેલા કેટલીક તૈયારીઓ કરી છે. કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને પહોંચી વળવા માટે વૈષ્ણોદેવીના દર્શનની જેમ ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. શ્રદ્ધાળુઓની ભીડ થવા લાગી છે પણ વાદળ ફાટવાની ઘટનાએ બધાને ચિંતિત કર્યા છે. વાદળ ફાટવાને કારણે પાણીના તેજ વહેણના કારણે રસ્તા પર કાંપ આવી ગયો છે. જેના કારણે કર્ણ પ્રયાગ પાસે બદ્રીનાથ હાઈવે બંદ કરવામાં આવ્યો છે. આ કાટમાળ હટાવવાની કામગિરી ચાલુ છે અને તે ઝડપથી પૂરુ થશે. ત્રણ ધામના કપાટ આજે ખુલશે જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 11મે ના રોજ ખુલશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનીના મોત બાદ જાવેદ અખ્તરની પહેલી પ્રતિક્રિયા, કહ્યું, ‘આ વખતે અમેરિકા અને ઇઝરાયલે બધી હદો વટાવી દીધી...’
ખામેનીના મોત બાદ જાવેદ અખ્તરની પહેલી પ્રતિક્રિયા, કહ્યું, ‘આ વખતે અમેરિકા અને ઇઝરાયલે બધી હદો વટાવી દીધી...’
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ઈરાન ઈઝરાયલ યુદ્ધ: વિદેશમાં અટવાયા ગુજરાતીઓ, પૈસા ખૂટ્યા, સરકાર પાસે માંગી મદદ
ઈરાન ઈઝરાયલ યુદ્ધ: વિદેશમાં અટવાયા ગુજરાતીઓ, પૈસા ખૂટ્યા, સરકાર પાસે માંગી મદદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget