શોધખોળ કરો

Corona news live Update: વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 1039 કેસ નોંધાયા, 157 દર્દીઓ ઓક્સિજન પર

વડોદરામાં કોરોના કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1039 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 17,960 એક્ટિવ કેસ નોંધાયા છે.

LIVE

Key Events
Corona news live Update: વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 1039 કેસ નોંધાયા, 157 દર્દીઓ ઓક્સિજન પર

Background

વડોદરામાં કોરોના કેસોમાં  ધટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1039 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 17,960 એક્ટિવ કેસ નોંધાયા છે. તો 17,489 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ 471 દર્દીઓ છે. તેમાંથી 157 દર્દીઓ ઓક્સિજન પર છે. 27 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ચાર દર્દીના  મૃત્યુ થયા છે. વધુ 21 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરના  PGVClના એમડીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરુણ કુમાર બરનવાલ કોરોના   સંક્રમિત થયા છે.અરુણ કુમાર બરનવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે.

17:57 PM (IST)  •  01 Feb 2022

પાટણ જીલ્લામાં આજે 24 કલાકમાં 224નવા કેસ કોરોનાના સામે આવ્યા

પાટણ જીલ્લામાં આજે 24 કલાકમાં 224નવા કેસ કોરોનાના સામે આવ્યા. 2,072 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. 2,058 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ. જીલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,784કેસ થયા.

17:23 PM (IST)  •  01 Feb 2022

પંચમહાલ : જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પંચમહાલ : જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. આજે વધુ 2 કોરોના પોઝેટીવ દર્દીના મોત. ગઈ કાલે પણ 2 દર્દીના મોત નીપજયા હતા છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01  ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ મળી આવ્યા હતા.  જિલ્લાના  75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા. જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 448. 

10:53 AM (IST)  •  01 Feb 2022

ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્રનો છબરડો ફરી એક વખત જ આવ્યો સામે, જાણો શું છે મામલો

ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર નો છબરડો ફરી એક વખત સામે આવ્યો છે. મહુવામાં ચાર મહિના પૂર્વે મહીલાનું મોત થયું તેના નામે કોરોના ડોઝ લીધો હોવાનો મેસેજ મળ્યો છે. ઉલ્લેખનિય છે કે, રમાબેન અંબાલાલ ભટ્ટ તા 9-9-2021 નાં રોજ અવસાન પામ્યા હતા.  જ્યારે તેમને પ્રિકોશન ડોઝ 29-1-2022 ના રોજ અપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. આરોગ્ય તંત્રની આ બેદરકારીના કારણે અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

 

ગાંધીનગરમાં પણ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડો 10 હજાર નીચે પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9395 કેસ નોંધાયા છે. તો કોરોનાથી 30 લોકોના મોત થયા છે.

10:52 AM (IST)  •  01 Feb 2022

Corona news live Update:આણંદ જિલ્લામાં કોરોના કેસમાં થયો ઘટાડો. છેલ્લા 24 કલાકમાં 44 પોઝિટીવ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. . છેલ્લા 24 કલાકમાં  44 પોઝિટીવ કેસ નોંધાયા છે. આણંદ જિલ્લાના કેસ પર નજર કરીએ તો આણંદમાં 25 કેસ, આકલાવમાં  1  કેસ, બોરસદમાં  8 કેસ, ખંભાતમાં 3 કેસ, પેટલાદમાં 4 કેસ અને તારાપરમાં 1 અને ઉમરેઠમાં 2 કેસ નોંધાયા છે.  

ડીસામાં કોરોના કેસમાં વધારો થયો છે. ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 10 વિદ્યાર્થીઓનો  કોરોના  રિપોર્ટસપોઝિટિવ આવ્યો છે.
વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ  આવતા તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરાયા છે. તેમજ તેના સંપર્કમા આવેલ આને લક્ષણો જણાવતા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવવા માટે  આરોગ્ય વિભાગ દ્વારા  અનુરોધ કરાયો છે.  

10:52 AM (IST)  •  01 Feb 2022

Corona news live Update: દર્શનાર્થીઓ માટે આજથી અંબાજી મંદિરના દ્વાર ખૂલ્યાં. જાણો દર્શનનો સમય

બનાસકાંઠાની શક્તિપીઠ અંબાજી આજ થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું  છે. ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ  દર્શન કરી શકશે.
કોરોના ગાઈડ લાઈન અનુસાર દર્શન કરી શકાશે. 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓ માટે ઓન લાઈન બુકીંગ કરવાનું રહેશે,
અંબાજી મંદિર ની વેબ સાઇટ પર રસીકરણ ના સર્ટી સહિત ડોક્યુમેટ અપલોડ કરવાના રહેશે, 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓ ને ઘરે થી ઓન લાઈન દર્શન કરવા અનુરોધ કરાયો છે. આજ થી સવારે 7.30 થી 11.30..બપોરે..12.30 થી 4.15 અને સાંજે 7 થી 9 દર્શનનો સમય રહેશે.


દ્વારકા જિલ્લામાં પણ કેસમાં ધરખમ ઘટાડો થયો છે.  આજે 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 21 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ખંભાળિયામાં એકનું મૃત્યુ થયું છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget