શોધખોળ કરો

Breaking News live Update: બુરકાપાલ નક્સલી હુમલામાં ધરપકડ કરાયેલા 121 ગ્રામજનોને મુક્ત કર્યા, NIA કોર્ટે કર્યાં નિર્દોષ જાહેર

હકીકતમાં, પોલીસ કોર્ટમાં નક્સલવાદીઓના સમર્થક તરીકે ગ્રામવાસીઓ વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. જેના કારણે સેન્ટ્રલ જેલમાં 5 વર્ષની સજા કાપીને NIA કોર્ટના નિર્ણય બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે.

Key Events
desh duniya live update news Breaking News live Update: બુરકાપાલ નક્સલી હુમલામાં ધરપકડ કરાયેલા 121 ગ્રામજનોને મુક્ત કર્યા, NIA કોર્ટે કર્યાં નિર્દોષ જાહેર
મુક્ત કરાયેલા ગ્રામીણ

Background

Sukma News: વર્ષ 2017માં છત્તીસગઢના સુકમા જિલ્લાના બુરકાપાલમાં નક્સલી હુમલામાં 24 CRPF જવાન શહીદ થયા હતા. શહીદ થયા બાદ પોલીસ દ્વારા નક્સલવાદીઓને ટેકો આપવા બદલ બુરકાપાલ અને તેની આસપાસના ગામોમાંથી 121 ગ્રામજનોની ધરપકડ કરવામાં આવી હતી. હવે NIA કોર્ટે નિર્દોષ છોડવાનો ચુકાદો આપ્યો છે. દંતેવાડાની NIA કોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો હતો અને કોર્ટના આદેશ બાદ શનિવારે મોડી સાંજે જગદલપુર સેન્ટ્રલ જેલમાં બંધ 105 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે.

 

જેલ સુપ્રિટેન્ડેન્ટ અમિત શાંડિલ્યએ જણાવ્યું કે બાકીના લોકો પર અન્ય કેસ હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. શનિવારે સાંજે તેમની મુક્તિ પછી, તેઓને બે બસો દ્વારા સુકમા અને બીજાપુર જિલ્લાના તેમના ગામોમાં મોકલવામાં આવ્યા હતા, હકીકતમાં, પોલીસ કોર્ટમાં નક્સલવાદીઓના સમર્થક તરીકે ગ્રામવાસીઓ વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. જેના કારણે સેન્ટ્રલ જેલમાં 5 વર્ષની સજા કાપીને NIA કોર્ટના નિર્ણય બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે.

10:19 AM (IST)  •  17 Jul 2022

IND vs ENG 3rd ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વન-ડે, વિરાટ કોહલી પર રહેશે નજર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ આજે (17 જુલાઈ) ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાશે. સીરિઝની પ્રથમ વન-ડેમાં ભારતે એકતરફી રીતે જીત મેળવી હતી. બીજી મેચમાં ઇગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. હવે ટીમ ઈન્ડિયા આ નિર્ણાયક મેચ જીતીને સીરિઝ પર કબજો કરવા ઈચ્છશે.

ભારતીય બોલરો ફોર્મમાં છે

કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વનડેમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ લોર્ડ્સમાં રમાયેલી બીજી મેચમાં બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યા નહોતા, જેના કારણે ભારતીય ટીમ 146 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે સારી બાબત તેના બોલરોનું ફોર્મ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ખૂબ જ ખતરનાક ફોર્મમાં છે. જ્યારે સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પણ બીજી વન-ડેમાં ચાર વિકેટ લઈને ફોર્મ બતાવ્યું હતું.

10:17 AM (IST)  •  17 Jul 2022

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 20,528 નવા કેસ  49 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,790 સંક્રમિતો સાજા થયા છે.  એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા છે.  

દેશમાં એક્ટિવ કેસ 1,43,449 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,709  થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,98,89,097 થયો છે, જેમાંથી ગઈકાલે 25,59,840 ડોઝ આપવામાં આવ્યા હતા.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
ઇંટરિમ ડિવિડેંટની જાહેરાત, રોકાણકારોની ચાંદી,જાણો કઇ કંપનીએ કરી જાહેરાત
ઇંટરિમ ડિવિડેંટની જાહેરાત, રોકાણકારોની ચાંદી,જાણો કઇ કંપનીએ કરી જાહેરાત
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ

વિડિઓઝ

Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ
અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
Embed widget