શોધખોળ કરો

Assembly Elections: રેલી રોડ શો પર પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવાયો, જાણો કેટલી મર્યાદિત સંખ્યા સાથે જનસભાની મળી મંજૂરી

ચૂંટણી પંચે રોડ શો, વાહન રેલી અને જુલુસ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધને લંબાવ્યો છે. તો ડોર ટૂ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા 10થી વધીને 20 કરી દેવાઇ છે. જનસભાઓ માટે પંચે લોકોની સંખ્યાની મર્યાદા વધારીને 500થી 1000 કરી દીધી છે.

Assembly Elections:ચૂંટણી પંચે રોડ શો, વાહન રેલી અને જુલુસ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધને લંબાવ્યો છે. તો ડોર ટૂ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા 10થી વધીને 20 કરી દેવાઇ છે. જનસભાઓ માટે પંચે લોકોની સંખ્યાની મર્યાદા વધારીને 500થી 1000 કરી દીધી છે.

ચૂંટણી પંચે 5 રાજ્યોમાં થઇ રહેલા વિધાનસભાની ચૂંટણીમાં રેલી, રોડ શો પર લાગેલા પ્રતિબંધને 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે. તો બીજી તરફ ચૂંટણી પંચે જનસભામાં 1000 લોકોની સંખ્યાને મંજૂરી આપી છે. તો ઇનડોર બેઠરમાં 500 લોકો સામેલ થઇ શકે છે. તો ડોર ટૂ ડોર સંપર્કમાં 20 લોકોની સંખ્યાને મંજૂરી આપી છે. ચૂંટણી પચે હવે રાજનૈતિક દળને ત્યાં સુધી છૂટ આપી છે કે, તે વધુમાં વધુ 500 વ્યક્તિ અથવા તો હોલની ક્ષમતાથી 50 ટકા લોકો સાથે ઇન્ડોર બેઠક કરી શકશે.

કોવિડ-19ના કેસોમાં થયેલા વધારાને પગલે  ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુર માટે મતદાનના કાર્યક્રમની ધોષણા  દરમિયાન સીધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો હતો.

22 જાન્યુઆરીના રોજ મળેલી છેલ્લી બેઠક દરમિયાન, પંચે પાંચ રાજ્યોમાં સીધી રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ જે વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યાં મતદાન થશે. વધુમાં વધુ 500 લોકો. હાજરીમાં જાહેર સભાઓ યોજવાની પરવાનગી આપવામાં આવી હતી, તેમજ ડોર-ટુ-ડોર પ્રચારના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી.

મધ્યપ્રદેશમાં શરૂ થશે સ્કૂલ? 

MP School Reopening: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં પણ આવતીકાલથી તમામ સ્કૂલે શરૂ થશે તેમ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધો. 1 થી 12 સુધીના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસના ચેપના 9,305 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી, કુલ કેસ વધીને 9,59,439 થઈ ગયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રોગચાળાને કારણે નવ લોકોના મોત થયા છે. આ સહિત, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,616 લોકોએ ચેપને કારણે જીવ ગુમાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
Embed widget