શોધખોળ કરો

GANDHINAGAR : રૂપાલમાં અમિત શાહની રજતતુલા, શાહે 120 કિલો ચાંદી વરદાયિની માતા મંદિરને દાનમાં આપ્યું

Amit Shah in Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાના મંદિરેથી 120 કરોડના વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યા.

Gandhinagar :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાના મંદિરેથી 120 કરોડના વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે મંદિરમાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન પણ કર્યું હતું. 

શાહે 120 કિલો ચાંદી મંદિરને દાનમાં આપ્યું 
ગાધીનગરના રૂપાલ ખાતે  કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતશાહે   વરદાયિની માતાના દર્શન કર્યા બાદ  વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યું હતું. ગામના દાતાઓ દ્વારા અમિતશાહની   રજતતુલા  કરવામાં આવી હતી. અમિત શાહે  રજતતુલા બાદ 120 કિલો ચાંદી મંદિરમાં દાન આપ્યું હતું અને  ત્યાર બાદ સભાને સંબોધન કર્યું હતું. 

210 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ 
ગૃહમંત્રી અમિત શાહે આજે 1 જુલાઈએ ગાંધીનગરના રૂપાલથી એક જ સાથે 117 કરોડના કામોનો શુભારંભ કરાવ્યો અને અને 93 કરોડના કામોનું લોકાર્પણ થયું છે. કુલ મળીને 210 કરોડના કામોની આજે અહીંથી શરૂઆત થઈ છે. અમિત શાહે રૂપાલ ગામના તળાવના બ્યુટીફીકેશન કાર્યનું  ખાતમુહૂર્ત તેમજ અહી વિવિધ વિકાસ કાર્યોનું  ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. હાલમાં આ તળાવનો વિસ્તાર લગભગ 5500 ચોરસ મીટર છે, જે બ્યુટિફિકેશન પછી વધીને 31500 ચોરસ મીટર થઈ જશે.

વરદાયિની માતા મંદિરનો કેન્દ્રની ‘પ્રસાદ યોજના’માં સમાવેશ 
ગૃહમંત્રી શાહે કહ્યું કે ગાંધીનગરનું રૂપાલ ધામ શ્રીવરદાયિની માતા મંદિરના નામથી પ્રખ્યાત છે.મોદી સરકાર 'પ્રસાદ યોજના' દ્વારા આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાનુ કામ કરી રહી છે. આનાથી મંદિરનો કાયાકલ્પ થશે, રોજગારીનું સર્જન થશે અને વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે.આપણું આ રૂપાલ ગામ મહાભારત કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ છે. આ એ જ વરદાયિની માતા છે, જ્યાં પાંડવોએ એક વર્ષનો અજ્ઞાત વાસ પૂર્ણ કર્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન 
એમિટ્ત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. આ તબક્કે ટ્વીટમાં તેમણે લખ્યું કે મોદી સરકાર મહિલાઓની સુરક્ષા અને આત્મસમ્માનની રક્ષા માટે સંકલ્પબદ્ધ છે.વર્ષ 2016 થી કેન્દ્ર સરકાર 'સખી વન સ્ટોપ સેન્ટર' માં હિંસાથી પિડીત મહિલાઓને એક છત નીચે તાત્કાલિક આશ્રય અને આવશ્યક સેવાઓ પૂરી પાડી રહી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget