શોધખોળ કરો

ધાનાણીનો આક્ષેપઃ એક લાખના ધમણ વેન્ટિલેટર પાછળ 2.91 લાખનો ખર્ચ, જાણો શું કરી કોમેન્ટ?

પરેશ ધાનાણીએ ટ્વિટમાં ધમણ 1 નીયો રાજકોટ ફાઉન્ડેશને દાન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે દાનમાં આપવામાં આવેલા સ્વદેશી ધમણ-1 વેન્ટિલેટરને લઈને રાજકારણ ભારે ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ધમણ-1ને લઈને ગુજરાત સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ધમણ-1ને લઈને મોટો આક્ષેપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે કે, "સોના કરતા, ઘડામણ મોંઘુ". રૂ.'એક લાખ'ની કિંમતે દાનમા મેળવેલા ૮૬૬ જેટલા 'ધમણ-૧'ને ફરી ધમધમતા કરવા નંગ દિઠ રૂ.૨,૯૧,૭૭૫ જેટલો ખર્ચ કરનારી સરકારે અંદાજીત રૂ.૨૫,૨૬,૭૭,૧૫૦ જેટલા જંગી ખર્ચ માટે "ન્યૂ એરા માર્કેટિંગ-અમદાવાદ"ને વિના ટેન્ડરે નોતરૂ કોના ઈશારે અને શું કામે કાઢ્યું..? તેમણે અન્ય એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે "૮૮૮નો થયો, અકાળે અંત" એવાં ટાઇટલ સાથે સવાલો ઉઠાવ્યા છે કે, શું ધમણ-૧ અધુરૂ હતુ.? ધમણમાં શું શું હતી ખામી.? ક્યા ક્યા કર્યો હતો અખતરો.? કેટલા ઉપર ઉભો થયો ખતરો.? કેટલાની ફાટી ગઈ ધમણી.? શું મિત્રની કંપનીએ જ કાઢ્યુ મોતને નોતરૂ.? હવે લાખના ધમણ ઉપર ત્રણ લાખનો ખર્ચ.? ન્યુ એરા માર્કેટિંગનુ ક્યા છે કનેકશન.? તેમણે હેશટેગ #ગુજરાત_બચાવો_અભિયાન સાથે ટ્વીટ કર્યું છે. પરેશ ધાનાણીએ ટ્વિટમાં ધમણ 1 નીયો રાજકોટ ફાઉન્ડેશને દાન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે. ધમણ 1 દાન કરવા માટે પરેશ ધાનાણીએ નીયો રાજકોટ ફાઉન્ડેશન અને દાતાઓનો આભાર પણ માન્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટમાં નીયો ફાઉન્ડેશનનો દાનની અપીલ માટેનો પત્ર પણ એટેચ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget