શોધખોળ કરો

Gandhinagar: સી.આર.પાટીલની ડિનર ડિપ્લોમસી, ધારાસભ્યોને આપી ખાસ સૂચના

રાજ્યસભાની ચૂંટણીને લઇ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી ન યોજાવાની શક્યતાના પગલે સી આર પાટીલ ભોજન સમારંભ યોજશે.

Gandhinagar news:  ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ડિનર ડિપ્લોમસી યોજશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે પાટીલનો ભોજન સમારંભ યોજાશે. રાજ્યસભાની ચૂંટણીને લઇ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી ન યોજાવાની શક્યતાના પગલે સી આર પાટીલ ભોજન સમારંભ યોજશે.

લોકસભાની આગામી ચૂંટણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મેદાને

2024 લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મેદાને આવ્યા છે  ગાંધીનગર લોકસભાની અંદર આવતા પદાધિકારીઓ સાથે આજે મુખ્યમંત્રીની બેઠક યોજાશે. જેમાં તમામ 7 વિધાનસભાના ધારાસભ્યોને બેઠકમાં હજાર રહેવા સૂચના આપવામાં આવી છે. આજે બપોરે મુખ્યમંત્રી યોજાશે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠક યોજશે. આજની બેઠકમાં મતદાર નોંધણી ઝુંબેશ, મતદાન મથકોમાં થનારા ફેરફાર અંગે ચર્ચા થશે. ઉપરાંત બેઠકમાં ગાંધીનગર લોકસભા-હરીયાળી લોકસભા માટે વધુ વૃક્ષો રોપવા લક્ષ્યાંક આપવામાં આવશે. બેછકમાં ગાંધીનગર લોકસભામાં રહેતાં શહેર તેમજ જીલ્લાના પદાધિકારીઓ હાજર રહેશે. તમામ 7 વિધાનસભા સીટના પ્રભારીઓ, તમામ 7 વિધાનસભા સીટના બી.એલ.ઓઓ પણ બેઠકમાં હાજર રહેશે. તમામ વોર્ડ - મંડળના પ્રમુખો - મહામંત્રીઓ અને તમામ કાઉન્સિલરો તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યો હાજર રહેશે.


Gandhinagar: સી.આર.પાટીલની ડિનર ડિપ્લોમસી, ધારાસભ્યોને આપી ખાસ સૂચના

ગુજરાતમાંથી વધુ એક બિનગુજરાતી જઇ શકે છે રાજ્યસભામાં

ગુજરાતમાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ક્વોટામાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે.  NDAના ઘટક પક્ષ પૈકી એક પક્ષના નેતા ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ શકે છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપ NDAને વધુ મજબૂત કરવા માંગે છે. 24મી જૂલાઈએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ગુરુવાર છેલ્લો દિવસ છે. રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેદવારી નોંધાવતા હજુ બે ઉમેદવારો બાકી છે. બુધવાર સાંજ સુધીમાં બાકી રહેલા બે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. સૂત્રોના દાવા મુજબ એક ગુજરાતી અને એક બિનગુજરાતી ઉમેદવાર હોઇ શકે છે. ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે.  એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget