શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, કહ્યું, પાર્ટી મને સીએમ બનાવે તો પણ બનવા તૈયાર

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. કોગેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું આજે ભાજપમાં જોડાયા છે. 2020ની રાજ્ય સભા ચૂંટણી સમયે પ્રવીણ મારુએ કોંગ્રેસ છોડી હતી.

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. કોગેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું આજે  ભાજપમાં જોડાયા છે. 2020ની રાજ્ય સભા ચૂંટણી સમયે પ્રવીણ મારુએ કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસ છોડયા બાદ પ્રવીણ મારુ કોઈ પાર્ટી સાથો જોડાયા નહોતા. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પ્રવીણ મારુની ભાજપમાં એન્ટ્રી થતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ ભાજપમાં જોડાતાની સાથે જ મોટું નિવેદન આપી દીધુ છે. પાર્ટી જે જવાબદારી આપે તે નિભાવિશ. પાર્ટી મને સીએમ બનાવે તો પણ બનવા તૈયાર છું.

ગઢડા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ આજે ભાજપમાં જોડતા પહેલા જણાવ્યું કે, તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના હતા અને તેમણે ભાજપ સમક્ષ મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે તે સમયે તેમની ઈચ્છા પૂર્ણ થાય તેમ ન જણાતાં તેઓ ભાજપમાં જોડાયા ન હતા.  જોકે આજે તેઓ ભાજપમાં વિધિવત જોડાઈ રહ્યા છે. ત્યારે હવે તેમની મંત્રી બનવાની ઈચ્છા પૂર્ણ થશે. તેવા સવાલના જવાબમાં તેમણે પક્ષ કહેશે તેમ કરીશ તેવો જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસ પર કરેલા આક્ષેપમાં સુર પુરાવ્યો જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નિર્ણયશક્તિ જ નહિ અનુશાસનનો પણ અભાવ છે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીની હોડ લગાવી રહ્યા હોય છે. ભવિષ્યમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવું ન દેખાતા ભાજપમાં જોડાઈ રહ્યો હોવાનું મારૂએ સ્પષ્ટ જણાવ્યું હતું.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા 

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

આપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકલ્પ બનવાની ક્ષમકા કોંગ્રેસ ખોઇ ચૂકી છે. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે.  ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget