શોધખોળ કરો

ગુજરાત બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં સરકારે કર્યો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા

સરકાર દ્વારા ધોરણ 10 તથા ધોરણ- 12 બોર્ડ અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. સરકારે બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો હતો.

ગાંધીનગરઃ સરકાર દ્વારા ધોરણ 10 તથા ધોરણ- 12 બોર્ડ અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. સરકારે બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો હતો. હવે બોર્ડની પરીક્ષા 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે. સરકારે જણાવ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે ધોરણ નવથી બારની પ્રાયોગીક અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તારીખોમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો છે.ધોરણ નવથી બારની પ્રિલિમ પરીક્ષા 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અઠ્ઠયાવીસ માર્ચથી બાર એપ્રીલ સુધી યોજાશે. ઉનાળુ વેકેશન નવ મે થી બાર જૂન સુધી રહેશે. તો નવું શૈક્ષણિક વર્ષ 13 જૂનથી શરૂ થશે. 14 માર્ચના બદલે 28 માર્ચથી ધોરણ-દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થશે. 9 મે થી 12 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થશે.

ગુજરાત સરકાર દ્ધારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પુરતો સમય મળી રહે તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે અને તેઓની કારર્કિદી ઉજ્જવળ બનાવી શકે તે હેતુથી અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા જાહેર કરવામાં આવેલ ધોરણ 9 થી 12ની વિવિધ પરીક્ષાઓની તારીખોમાં તેમજ ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક વર્ષ 2022-23 શરૂ થવાની તારીખોમાં ફેરફાર કરવાનો નિર્ણય શિક્ષણમંત્રી દ્ધારા કરવામાં આવ્યો છે.


ગુજરાત બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં સરકારે કર્યો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા


ગુજરાત બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં સરકારે કર્યો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા


ગુજરાત બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં સરકારે કર્યો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા


ગુજરાત બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં સરકારે કર્યો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget