શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિવાળીના તહેરોમાં ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો, ક્યાં કેટલા નોંધાયા કેસ?
ગઈ કાલે 1124 કેસો નોંધાયા હતા. જ્યારે તેની સામે 995 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 91.29 ટકા છે.
![દિવાળીના તહેરોમાં ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો, ક્યાં કેટલા નોંધાયા કેસ? Gujarat corona update : new 1124 cases of covid in state દિવાળીના તહેરોમાં ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો, ક્યાં કેટલા નોંધાયા કેસ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/13005236/ccorona-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં નવેમ્બર મહિનામાં ફરીથી કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે. અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે જ કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો હજારની અંદર ગયા પછી છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 1100ને પાર થઈ ગયા છે. ગઈ કાલે 1124 કેસો નોંધાયા હતા. જ્યારે તેની સામે 995 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 91.29 ટકા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનું મૃત્યુ થયું હતું.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 198, સુરત કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 100, રાજકોટ કોર્પોરેશનમાં 96, મહેસાણામાં 55,બનાસકાંઠામાં 60, રાજકોટમાં 48, સુરતમાં 42, વડોદરા-35, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, પાટણ-30, સાબરકાંઠા 22, ખેડા 19, સુરેન્દ્રનગર 33, અમદાવાદ-17, ભરુચ-10, દાહોદ-12 અને આણંદમાં 9 કેસ નોંધાયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)