શોધખોળ કરો

રાજ્ય સરકારે ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે

  અમદાવાદઃ ગુજરાત સરકારે ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પરિપત્ર મુજબ આ વર્ષે ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાવાયરસના કારણે વાર્ષિક પરીક્ષા ના લઈ શકાતાં ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં ચડાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કારણે આ વર્ષે ધોરણ 5 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા નથી. આ પરિપત્ર મૂજબ વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 ગુણભારના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવશે.   આ વખતે ઈ ગ્રેડ મેળવનાર ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના પરિણામમાં ‘માસ પ્રમોશનથી ઉપલા ધોરણમાં ચઢાવ્યાં’ તેવી નોધ કરવામાં આવશે. આ મુજબ પરિણામ તૈયાર કરવાની નિયામકે તમામ ડીઈઓ-ડીપીઈઓને સૂચના આપી છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, કોરાના વાયરસના કારણે 16 માર્ચથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવતાં સ્કૂલોમાં 40 ગુણની દ્વિતીય કસોટી લેવાઈ નથી. આ કારણે પ્રથમ અને બીજા સત્રના રચનાત્મક મૂલ્યાંકનના 80 ગુણ, પ્રથમ સત્રાંત કસોટીના 40 ગુણ અને સ્વઅધ્યયન કાર્યના 40 ગુણ એમ કુલ 160 ગુણના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાના રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી 
રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget