શોધખોળ કરો

રાજ્ય સરકારે ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે

  અમદાવાદઃ ગુજરાત સરકારે ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ 3થી ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગે 22 એપ્રિલે એક પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પરિપત્ર મુજબ આ વર્ષે ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાવાયરસના કારણે વાર્ષિક પરીક્ષા ના લઈ શકાતાં ધોરણ 3થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં ચડાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કારણે આ વર્ષે ધોરણ 5 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા નથી. આ પરિપત્ર મૂજબ વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 ગુણભારના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવશે.   આ વખતે ઈ ગ્રેડ મેળવનાર ધોરણ 5થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના પરિણામમાં ‘માસ પ્રમોશનથી ઉપલા ધોરણમાં ચઢાવ્યાં’ તેવી નોધ કરવામાં આવશે. આ મુજબ પરિણામ તૈયાર કરવાની નિયામકે તમામ ડીઈઓ-ડીપીઈઓને સૂચના આપી છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, કોરાના વાયરસના કારણે 16 માર્ચથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવતાં સ્કૂલોમાં 40 ગુણની દ્વિતીય કસોટી લેવાઈ નથી. આ કારણે પ્રથમ અને બીજા સત્રના રચનાત્મક મૂલ્યાંકનના 80 ગુણ, પ્રથમ સત્રાંત કસોટીના 40 ગુણ અને સ્વઅધ્યયન કાર્યના 40 ગુણ એમ કુલ 160 ગુણના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાના રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget