શોધખોળ કરો

DELHI : ભાજપમાં જોડાતા પહેલા નરેશ રાવલ અને રાજુ પરમારે પીએમ મોદી સાથે કરી મુલાકાત

Naresh Rawal and Raju Parmar met PM Modi : કોંગ્રેસના બે પૂર્વ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગષ્ટે ભાજપમાં જોડાશે.

DELHI : કોંગ્રેસના બે પૂર્વ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગષ્ટે ભાજપમાં જોડાશે. જો કે ભાજપમાં જોડાતા પહેલા આ બેનને નેતાઓએ દિલ્લીમાં વડાપ્રધાન મોદી સાથે  મુલાકાત કરી હતી. નરેશ રાવલ અને રાજુ પરમાર સાથે કોંગ્રેસ નેતા વિજય કેલ્લા પણ હાજર રહ્યાં હતા.  ગુજરાત કોંગ્રેસના આ બે પૂર્વ નેતાઓન પીએમ મોદી સાથેની મૂળાંકત ખુબ જ સૂચક માનવામાં આવી રહી છે. કારણ કે નરેશ રાવલ ગુજરાતના  પૂર્વ ગૃહમંત્રી છે અને વિજાપુરના ત્રણ વખતના ધારાસભ્ય છે. તો રાજુ પરમાર રાજ્યસભાના પૂર્વ સાંસદ છે. ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ બંને નેતાઓને કોઈ મોટી જવાદારી આપવામાં આવે તેવી પુરી શક્યતા પીએમ મોદી સાથેની મુલાકાત બાદ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ગત 4  ઓગષ્ટે બંને નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું 
ગુજરાત કોંગ્રેસના આ બે પૂર્વ  નેતાઓએ ગત 4 ઓગષ્ટે ગુજરાત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે આ બંને નેતાઓ આગામી 17 ઓગષ્ટે ભાજપમાં જોડાશે. 

ભાજપ  નેતૃત્વ મને જે પણ કહેશે તે કરીશ : નરેશ રાવલ 
મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ત્રણ વખતના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નરેશ રાવલે કહ્યું,  “મને પાર્ટી સાથે ઘણી ફરિયાદો છે, પરંતુ આ તમામ મુદ્દાઓ પર વાત કરવાનો આ યોગ્ય સમય નથી, પરંતુ પાર્ટીને 'જય હિન્દ' કહેવું  જોઈએ અને કહેવાનું નક્કી કર્યું. હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ અને પાર્ટી નેતૃત્વ મને જે પણ કહેશે તે કરીશ."

બીજા ઘણા નેતાઓ કોંગ્રેસ છોડશે :  રાજુ પરમાર 
ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુ પરમારે જણાવ્યું હતું કે, "હું છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મને પાર્ટી સાથે કોઈ ફરિયાદ નથી, પરંતુ કમનસીબે પાર્ટી નેતૃત્વએ નવા આવનારાઓને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. ક્યારેય કોઈ પદની માંગણી કરી નથી. કમનસીબે પાર્ટી દેવું ચૂકવવાની તક આપી રહી નથી. બીજા ઘણા વરિષ્ઠ નેતાઓ ટૂંક સમયમાં જ વિદાય લેવા જઈ રહ્યા છે."

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget