શોધખોળ કરો

Banaskantha: અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામતા ભક્તોમાં શોકની લાગણી છવાઈ

બનાસકાંઠા: અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજનું નિધન થતા ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.  ગાદી સંભાળતા મહેન્દ્ર ભાઈ કાંતિલાલ ઠાકર દેવલોક પામ્યા છે.

બનાસકાંઠા: અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજનું નિધન થતા ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.  ગાદી સંભાળતા મહેન્દ્ર ભાઈ કાંતિલાલ ઠાકર દેવલોક પામ્યા છે. તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિરમાં સિધ્ધપુરના ઠાકર પરિવારનો ગાદી પર પૂજા કરવાનો છે ધારો છે.

 ભાલ પંથક પ્રશાસનના પાપે સંપર્ક વિહોણું
ભાવનગરઃ ભાલ પંથકમાં કાળુભાર અને રંધોળી નદીના પાણી ઘૂસી જતા દેવળીયા અને પાળીયાદ ગામ સંપર્ક વિહોણું થયું હતું જોકે સરકાર દ્વારા મનફાવે તે રીતે મીઠા ઉદ્યોગ માટે ભાલ પંથકમાં જમીન ફાળવી દેતા આસપાસના ગામોની હાલત ૧૦ વર્ષથી ખરાબ બની છે હાલ મહા મહેનતે વાવેલો ખેડૂતનો પાક પણ વરસાદના પાણીમાં ગરકાવ થયો છે ભાવનગરની નબળી નેતાગીરીના કારણે આજ સ્થિતિ રહી તો વરસાદના પાણી ભાલ પંથકમાં વિનાશ વેરશે તે નક્કી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ભાલના ગામડાઓને દર વર્ષે વરસાદના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે મીઠાના અગરના પાળાને કારણે નદીના પાણી દેવળિયા, પાળીયાદ સહિતના ગામ ફરતે ફેલાઈ જાય છે. આજે વહેલી સવારથી જ નદીઓના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા. જેના કારણે ગામ તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો હતો. સાથે જ ઇમરજન્સીની સેવા પણ ગામોમાં ખોરવાઈ છે. મીઠાના પાળા નાબૂદ કરવા ગ્રામજનો દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જોકે ઉપરવાસમાંથી આવી રહેલ પાણીનો પ્રવાહ ક્યારે ધીમો પડશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હાલ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જોકે, ભાલ પંથકમાં વરસાદમાં સિઝન ખૂબ ઓછો નોંધાતો હોય છે, પરંતુ ઉપરવાસ વરસાદના કારણે નદીઓના પાણી ભાલ પંથકમાંથી કેનાલ મારફત દરિયામાં વહેતા હોય છે. પરંતુ મીઠાના અગરો ફાળવી દેતા મોટા પાળાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે પાણીના વહેણ પણ ફરી ગયા છે અને ગામમાં જે કોઝવે બનાવ્યો છે તે અત્યંત નીચો હોવાના કારણે વારંવાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જેથી લોકોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થાય છે. લોકો પોતાના જીવના જોખમે શહેર તરફ આવી રહ્યા છે. જોકે બંને ગામો દેવળીયા અને પાળીયાદની વસ્તી 5000થી પણ વધુ છે. પ્રશાસનને જાણે ગ્રામ્ય વિસ્તારોમાં કાંઈ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. થઈ રહ્યું છે ઉપરવાસ પર સાધના કારણે ગ્રામજનોના ખેતરો ધોવાઈ ગયા. ઘેલો નદી અને રંધોળી નદીના પાણી ભાલમાં ઘૂસી ગયા. છ કલાક બાદ પણ સ્થાનિક પ્રશાસન મદદે પહોંચી શક્યું નથી. નદીઓના પાણી પુરની માફક વહેતા લોકો જીવના જોખમે અવર-જવર કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Embed widget