શોધખોળ કરો

Ahemdabad News: રામકથામાં ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલે રામ મંદિર મુદે આપ્યું મોટી નિવેદન

અયોધ્યામાં હાલ રામ મંદિર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. આ મુદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું

અમદાવાદ: લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં હાલ રામ મંદિર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. 2024માં આ મંદિર તૈયાર થઇ જશે. આ મુદ્દે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કેટલાય આંદોલનો પછી આપણને રામમંદિર મળનાર છે. હાલ તેનું નિર્માણ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. રામમંદિર માટે કેટલા કેટલા આંદોલન કર્યા છે એ આપણને જ ખબર છે. બહુ મોટી આંદોલન અને સંઘર્ષ બાદ આપણે રામ નગરી અયોધ્યામાં રામ મંદિર બનાવી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  નિકોલમાં વિશ્વઉમિયાધામ આયોજિત રામકથામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યાં હતા, આ અવસરે તેમણે પ્રાસંગિક સંબોધન કરતાં રામના ચરિત્રની મહતા અને અયોધ્યાના રામ મંદિરના નિર્માણ પહેલાની સંઘર્ષ ગાથાની વાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ  પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વ હેઠળ રામમંદિરનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ રામ મંદિર 2024માં ભાવિક માટે ખુલ્લુ મૂકાશે જો કે તેના નિર્માણનું કાર્ય એટલું ઝડપભેર ચાલી રહ્યું છે કે, 2024 પહેલા પણ તૈયાર થઇ શકે તેવો અનુમાન પણ સેવાઇ રહ્યો છે.

કેવું બનશે રામમંદિર

 અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભક્તોની ખાસ કાળજી રાખવામાં આવશે. પહેલા માળે કુલ 14 દરવાજા હશે, જેમાં રામલલા જ્યાં બેસશે તે ગર્ભગૃહ સિવાય મંદિરમાં ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે 13 દરવાજા હશે. આ દરવાજા લાકડાના હશે કે કોઈ ધાતુના હશે અને તેના પરની ડિઝાઈન કેવી હશે, તેની પણ ચર્ચા થઈ છે. આ મંદિરનો પહેલો માળ હશે જાન્યુઆરીમાં 2024માં ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે.

જ્યારે ગર્ભગૃહ તૈયાર થશેત્યારે ભગવાનનું જીવન પવિત્ર થશે

મંદિર બની રહ્યું છે તો તેમાં પણ દરવાજા લગાવવામાં આવશે, તો આપણા ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે, ગર્ભગૃહના દરવાજાની સાથે સાથે 13 વધુ દરવાજા લગાવવામાં આવશે. તે દરવાજા કેવા હોવા જોઈએ અને તે દરવાજા કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ રીતે આ બાબત આગળ વધી રહી છે. અત્યારે, મંદિરની સાથે, તે પરિસરમાં મુસાફરોની સુવિધા છે, 25000 મુસાફરોનો સામાન રાખવાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, રાહ જોવાની વ્યવસ્થા, ખાવા-પીવાની, આરામ કરવાની વ્યવસ્થા, ત્યાંથી આવવા-જવાના રસ્તાની વ્યવસ્થા, તે છે. હવે લગભગ સંપૂર્ણ ચર્ચા થઈ ગઈ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget