શોધખોળ કરો

Ahemdabad News: રામકથામાં ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલે રામ મંદિર મુદે આપ્યું મોટી નિવેદન

અયોધ્યામાં હાલ રામ મંદિર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. આ મુદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું

અમદાવાદ: લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં હાલ રામ મંદિર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. 2024માં આ મંદિર તૈયાર થઇ જશે. આ મુદ્દે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કેટલાય આંદોલનો પછી આપણને રામમંદિર મળનાર છે. હાલ તેનું નિર્માણ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. રામમંદિર માટે કેટલા કેટલા આંદોલન કર્યા છે એ આપણને જ ખબર છે. બહુ મોટી આંદોલન અને સંઘર્ષ બાદ આપણે રામ નગરી અયોધ્યામાં રામ મંદિર બનાવી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  નિકોલમાં વિશ્વઉમિયાધામ આયોજિત રામકથામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યાં હતા, આ અવસરે તેમણે પ્રાસંગિક સંબોધન કરતાં રામના ચરિત્રની મહતા અને અયોધ્યાના રામ મંદિરના નિર્માણ પહેલાની સંઘર્ષ ગાથાની વાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ  પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વ હેઠળ રામમંદિરનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ રામ મંદિર 2024માં ભાવિક માટે ખુલ્લુ મૂકાશે જો કે તેના નિર્માણનું કાર્ય એટલું ઝડપભેર ચાલી રહ્યું છે કે, 2024 પહેલા પણ તૈયાર થઇ શકે તેવો અનુમાન પણ સેવાઇ રહ્યો છે.

કેવું બનશે રામમંદિર

 અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભક્તોની ખાસ કાળજી રાખવામાં આવશે. પહેલા માળે કુલ 14 દરવાજા હશે, જેમાં રામલલા જ્યાં બેસશે તે ગર્ભગૃહ સિવાય મંદિરમાં ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે 13 દરવાજા હશે. આ દરવાજા લાકડાના હશે કે કોઈ ધાતુના હશે અને તેના પરની ડિઝાઈન કેવી હશે, તેની પણ ચર્ચા થઈ છે. આ મંદિરનો પહેલો માળ હશે જાન્યુઆરીમાં 2024માં ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે.

જ્યારે ગર્ભગૃહ તૈયાર થશેત્યારે ભગવાનનું જીવન પવિત્ર થશે

મંદિર બની રહ્યું છે તો તેમાં પણ દરવાજા લગાવવામાં આવશે, તો આપણા ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે, ગર્ભગૃહના દરવાજાની સાથે સાથે 13 વધુ દરવાજા લગાવવામાં આવશે. તે દરવાજા કેવા હોવા જોઈએ અને તે દરવાજા કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ રીતે આ બાબત આગળ વધી રહી છે. અત્યારે, મંદિરની સાથે, તે પરિસરમાં મુસાફરોની સુવિધા છે, 25000 મુસાફરોનો સામાન રાખવાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, રાહ જોવાની વ્યવસ્થા, ખાવા-પીવાની, આરામ કરવાની વ્યવસ્થા, ત્યાંથી આવવા-જવાના રસ્તાની વ્યવસ્થા, તે છે. હવે લગભગ સંપૂર્ણ ચર્ચા થઈ ગઈ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Chaitar Vasava: વનકર્મી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને 7 વર્ષની સજા
Chaitar Vasava: વનકર્મી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને 7 વર્ષની સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget