શોધખોળ કરો

ભાવનગરઃ ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, બેના મોત, બે લાપતા

બનાવ અંગેની મળતી વિગતો મુજબ આખલોલ પુલ પાસે આવેલ આખલોલ નદીમા આજે વરસારના પાણી ભરાયા હતા. ત્યાર ઇકો કાર નંબર જી.જે.27.સી.એફ-6501 માં ચાલક સહીત સાત વ્યકીતઓ મુસાફરી કરી રહયા હતા.

ભાવનગરઃ ભાવનગરના અખલોલ પુલ પાસે કાર અકસ્માતમાં 3 લોકો ગુમ થઈ ગયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા આ અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું છે. મારૂતી ઇકો કાર પાણીમા તણાતા ચાલક સહીત 7 વ્યક્તિઓ ધસમસતા પાણીમા ગરકાવ થયા હતા. કારમાં બેસેલા લોકોએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનીક લોકોએ 3 લોકોને બચાવી લીધા હતા જ્યારે 4 હજુ લાપતા છે. ફાયર બ્રીગ્રેડ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી છે. ભાવનગરઃ ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, બેના મોત, બે લાપતા બનાવ અંગેની મળતી વિગતો મુજબ આખલોલ પુલ પાસે આવેલ આખલોલ નદીમા આજે વરસારના પાણી ભરાયા હતા. ત્યાર ઇકો કાર નંબર જી.જે.27.સી.એફ-6501 માં ચાલક સહીત સાત વ્યકીતઓ મુસાફરી કરી રહયા હતા. કારમાં ચાલક કેયુરભાઇ, રીટાબેન, આરાધ્યા, લતાબેન, ચેતનભાઇ ,દીનેશભાઇ અને નેહાબેન હતા. તેઓની કાર આખલોલ નદીમા પાણીના પ્રવાહમા બંધપડી જતા તેમા બેઠેલા લોકો તેને ધકકો મારવા પાણીમા ઉતર્યા હતા. ભાવનગરઃ ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, બેના મોત, બે લાપતા પાણીનો પ્રવાહ આવતા ઈકો કાર સાથે બધા લોકો તણાવા લાગ્યા. જોકે સ્થાનીક લોકોને જાણ થતા હાજર લોકોમાથી એક યુવકે જાનના જોખમે પાણીમાં કુદીને ચેતનભાઇ ઉમરાળીયા, દિનેશભાઇ અને નેહાબેન અને કેયુરભાઇને બચાવી લીધા હતા. જયારે રીટાબેન, આરાધ્યા અને લતાબેન પાણીમા લાપતા બન્યા હતા. જેની ફાયર બિગ્રેડે શોધખોળ હાથ ધરી છે. છેલ્લે મળતી માહિતી મુજબ રીટાબેન સહિત બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પણ બે લોકો લાપતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget