શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસની મહમારીના પગલે આ વર્ષે નહીં યોજાઈ શ્રાવણીયા મેળા
કેંદ્ર સરકારે મહામારીના પગલે ભીડ થાય તેવા તહેવારો ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કેંદ્રની ગાઈડલાઈન્સને ધ્યાન પર રાખી આ વર્ષે રાજય સરકાર લોકમેળાને મંજૂરી નહીં આપે.
![કોરોના વાયરસની મહમારીના પગલે આ વર્ષે નહીં યોજાઈ શ્રાવણીયા મેળા Coronavirus effects : Shravan Fairs and big festivals will not be allowed in Gujarat this year કોરોના વાયરસની મહમારીના પગલે આ વર્ષે નહીં યોજાઈ શ્રાવણીયા મેળા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/12024605/mela-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: કોરોના વાયરસની મહમારીના પગલે આ વર્ષે શ્રાવણ અને ભાદરવા માસ દરમિયાન રાજયમાં થતાં લોકમેળા નહીં યોજાય. કેંદ્ર સરકારે મહામારીના પગલે ભીડ થાય તેવા તહેવારો ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કેંદ્રની ગાઈડલાઈન્સને ધ્યાન પર રાખી આ વર્ષે રાજય સરકાર સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય વિસ્તારોમાં યોજાતા લોકમેળાને મંજૂરી નહીં આપે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં લોકમેળાનું આયોજન થાય છે. સાતમ આઠમ નોમના તહેવાર દિવસે યોજાતા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થતા હોય છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)