શોધખોળ કરો

Banaskantha: બોગસ તબીબો પર કાર્યવાહી ન કરવા કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ નીતિન પટેલને કરી ભલામણ ?

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં અંદાજે ૨૫ કરતાં વધુ બોગસ તબીબી ઉપર તવાઈ બોલાવાઈ છે. ત્યારે બોગસ તબીબના વ્હારે દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય અને લાખણી તાલુકા પૂર્વ પ્રમુખ તેમની વ્હારે આવ્યા છે. જેમણે બોગસ તબીબ પર કાર્યવાઈ ના કરવા રજુઆત કરી છે.

બનાસકાંઠાઃ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બોગસ દર્દીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં અંદાજે ૨૫ કરતાં વધુ બોગસ તબીબી ઉપર તવાઈ બોલાવાઈ છે. ત્યારે બોગસ તબીબના વ્હારે દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય અને લાખણી તાલુકા પૂર્વ પ્રમુખ તેમની વ્હારે આવ્યા છે. જેમણે બોગસ તબીબ પર કાર્યવાઈ ના કરવા રજુઆત કરી છે.

ડોક્ટરો પર આડેધડ કેસ કરવા યોગ્ય નથી

કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ડોક્ટરોની ચાલતી હાટડીઓને બંધ કરાવી જિલ્લા પ્રશાસને આવા ડોક્ટરો વિરોધ પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ પ્રેકટીશનર વિરોધ કાર્યવાહી ના કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે પ્રેક્ટિસ કરતાં પેકટીસનરોએ ગામડાઓમાં ઘરે ઘરે જઈને લોકોની સેવા કરી હતી. ત્યારે બધી જગ્યાએ સર્વે કરાવી ડોક્ટર પર કાર્યવાહી કરવી, આડેધડ કેસ કરવા યોગ્ય નથી.  

બોગસ ડોક્ટરો તબીબો ગામડાંઓ માટે આશીર્વાદરૂપ

બીજી તરફ કોંગ્રેસના લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખ મહેશ દવે દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી ના કરવા ભલામણ કરવામાં આવી છે. મહેશ દવે બોગસ તબીબોને ગામડાંઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્યા હતા. ગામડાઓ અને ખેતરોમાં રહેતા લોકોને આવા તબીબે પ્રાથમિક સારવાર આપી અનેક લોકોના જીવ બચાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11  ટકા છે.  રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget