શોધખોળ કરો

આજથી ત્રણ દિવસ દ્વારાકાનું જગત મંદિર ભક્તો માટે બંધ, ફૂલડોલની ઉજવણી સાદાઈથી કરાશે

ફૂલડોલ ઉત્સવ દરમિયાન જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોય અને શ્રીજી સંગ ઉત્સવના દર્શન રાબેતા મુજબ થતા હોવાથી રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન કરી શકાશે.

આજથી ત્રણ દિવસ દ્વારકાનું જગત મંદિર (Dwarkadhish Temple) ભક્તો માટે બંધ રાખવામાં આવશે. 27થી 29 માર્ચ સુધી ભક્તો ભગવાનના ઓનલાઈન દર્શન કરી શકશે. રવિવારે ફૂલડોલ મહોત્સવ (Holi)ની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે. હોળાષ્ટક બેસતા જ ભગવાનને દરરોજ સવારે અને સાંજે આરતી દરમ્યાન રંગો વડે પૂજારી પરિવાર હોળી રમે છે. આગામી પૂનમના બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એક કલાક જગત મંદિર માં બંધ બારણે ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે.

ફૂલડોલ ઉત્સવ દરમિયાન જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોય અને શ્રીજી સંગ ઉત્સવના દર્શન રાબેતા મુજબ થતા હોવાથી આ દર્શનનો લાભ જાહેર જનતા લઈ શકે તે માટે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસનો પ્રકોપ જોતા અમદાવાદ (Ahmedabad)માં પણ સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના મંદિરોમાં આ વર્ષે હોળી ધુળેટી પર ફૂલડોલ ઉત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ આ નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં આવેલ કુમકુમ મંદિરમાં પણ આ વર્ષે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોનાવાયરસના વધતા સંક્રમણને કારણે એક સાથે વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી કાર્યક્રમ મોકૂફ કરાયો છે.

રાજ્યમાં ધુળેટી ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજયનાં વિખ્યાત મંદિરોમા પણ પ્રતિબંધ મૂકાય રહ્યા છે. અને ધાર્મીક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવી રહ્યા છે. દરમિયાન પવિત્ર યાત્રાધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વેએ યોજાતો પરંપરાગત ફૂલડોલ ઉત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તહેવારોમા મંદિર શ્રધ્ધાળુઓ માટે ખૂલ્લુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Chaitar Vasava: વનકર્મી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને 7 વર્ષની સજા
Chaitar Vasava: વનકર્મી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને 7 વર્ષની સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget