શોધખોળ કરો

નર્મદા જિલ્લામાં ખેડૂતો પરેશાન, સરકારે ખેતરે ખેતરે કુંડી બનાવી પણ પાણી માટે વરસાદને ભરોસે રહેવું પડે છે

આમતો નર્મદા જિલ્લો મોટાભાગે ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. જિલ્લામાં રોકડીયા પાકોની સાથે ધાન્ય પાકો પણ થાય છે અને સરકારની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને લાભ પણ મળે છે.

Narmada farmers: ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને તેને કારણેજ અનેક યોજનાઓ થકી ખેડૂતોને સુવિધા મળે તેવી યોજનાઓ બનાવાય છે પરંતુ નઘરોળ તંત્રની ઉદાસીનતા સરકારની યોજનાઓ પર પાણી ફેરવી દે છે. આવોજ એક કિસ્સો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સામે આવ્યો છે.  સરકારની ugpl યોજના અંતર્ગત અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખેતરે ખેતરે કુંડી તો બનાવી પણ પાણી માટે હજી પણ વરસાદના ભરોસે રહેવું પડે છે.

આમતો નર્મદા જિલ્લો મોટાભાગે ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. જિલ્લામાં રોકડીયા પાકોની સાથે ધાન્ય પાકો પણ થાય છે અને સરકારની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને લાભ પણ મળે છે. વળી આ જિલ્લામાં આવેલ સહુથી મોટી પરિયોજનાં નર્મદા ડેમ વડે સમગ્ર ગુજરાત અને પાડોશી રાજ્યોને પણ પીવા અને ખેતી માટે પાણી પૂરુંપાડવામાં આવે છે. પરંતુ આ નર્મદા ડેમ થી માત્ર 20 કિલોમીટર દૂર તિલકવાડા તાલુકામાં કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવતું નથી. જેથી આ તાલુકાનાં કેટલાક ગામોનાં લોકો માત્ર વરસાદી ખેતી કરે છે.

જોકે તિલકવાડાનો આ વિસ્તાર ઉબડખાબડ છે અને અહીં કેનાલ માટે યોગ્ય જમીન ન હોવાથીય સરકારની ugpl યોજના અંતર્ગત અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખેતરે ખેતરે કુંડી બનાવી ખેતરમાં પાણી પહોંચાડવા માટે ખાસ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન અને બેત્રણ ખેતર વચ્ચે એક કુંડી બનાવી હતી. પરંતુ આજ સુધી આ કુંડીમાં પાણી આવ્યું નથી. ખેડૂતોએ આ માટે નર્મદા નિગમની વડી કચેરી સહીત સ્થાનિક આગેવાનો અને પ્રશાશન ને પણ ફરિયાદ કરી પરંતુ પરિણામ મળ્યું નથી .

તિલકવાડા તાલુકાનાં અલ્વા ગામે લગભગ 5 કિલોમીટરનાં વિસ્તારમાં 1 હજાર હેકટર ખેતી માટે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન અને કુંડી નાખવામાં આવી પરંતુ તંત્રે આની દરકાર ના લીધી અને તેને કારણે આજ સુધી આ ખેતરોમાં પાણી આવ્યું નથી. ખાસ કેનાલની સુવિધા ના હોવાથી આવી પાઇપ લાઈન નાખવામાં આવી છે પરંતુ તેમાં પાણી ના આવતા ખેડૂતોએ માત્ર એક ચોમાસુ પાક લેવા મજબુર થવું પડે છે. હવે ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી મળે તો તેઓ પિયત આધારિત ખેતી કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget