શોધખોળ કરો

Navsari: ચીખલી પાસે કાવેરી નદીમાં ઘોડાપૂર, મંદિર પાણીમાં થયુ ગરકાવ

નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા

નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કાવેરી નદી કાંઠે આવેલ તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. કાવેરી નદી કાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદીની જળસપાટી સામાન્ય કરતા બે ફૂટ વધુ છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. ચીખલી-ગોલવાડને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.


Navsari: ચીખલી પાસે કાવેરી નદીમાં ઘોડાપૂર, મંદિર પાણીમાં થયુ ગરકાવ

દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાં આવેલી 3 મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે.  ચીખલી શહેરમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તર વધ્યા છે. ચીખલીમાં કાવેરી નદીના કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને નદી પર બાંધવામાં આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. નવસારીમાં રેડ એલર્ટ બીજી તરફ દરિયામાં ભરતીનો સમય થતાં પ્રશાસન દ્વારા 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદી પર આવેલ અનેક ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. લોકોને નદી કાંઠે ન જવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે.

ભાવનગરમાં પાણીમાંથી પસાર થતાં બાઈક ચાલક માટે જેસીબી બન્યું દેવદૂત

ભાવનગરના ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. પરિવારના ચાર સભ્યો માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામનાં જીવ બચાવી લીધા હતા. ધસમસતા પાણીનાં પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચ્ચોવચ ફસાયા હતા. ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જ્યાંથી પસાર થતી વખતે તણાવા લાગ્યા હતા, જોકે જેસીબીની મદદથી બચાવી લેવાયા હતા.

રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત

ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ,બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget