શોધખોળ કરો

હાઈકોર્ટે આચાર્ય પક્ષના એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીને આપી મોટી રાહત, જાણો વિગતો

ગઢડા ગોપીનાથ મંદિર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે.  હાલમાં  ગઢડા ગોપીનાથ મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બોટાદ જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

ગઢડા ગોપીનાથ મંદિર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે.  હાલમાં  ગઢડા ગોપીનાથ મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બોટાદ જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટરે  સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવા નોટીસ આપી હતી.

મેજિસ્ટ્રેટના હુકમ વિરુદ્ધ સ્વામી દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. હાઈકોર્ટ દ્વારા હુકમ વિરુદ્ધ સ્ટે આપવામાં આવ્યો છે.  હાઈકોર્ટે  DYSP, ના.કલેક્ટર, ગઢડા PSIને હાજર રહેવા હુકમ કર્યો છે.  આ સાથે જ તડીપાર કરવા માટેના શુ કારણ તે જણાવવા પણ આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે એસપી સ્વામી વિરૂદ્ધ 2007ના જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગોપીનાથજી મંદિરના સંતોને તડીપાર કરતા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંતોને કરાયેલો તડીપારનો હુકમ રદ કરવાની મામલતદારને રજૂઆત કરી હતી તથા જો તડીપારનો હુકમ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામીને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget