શોધખોળ કરો

Water Crisis: ઉનાળાની શરૂઆત પહેલા જ 'પાણીની બૂમ', રાજ્યના 5 જળાશળો ખાલીખમ, 138 જળાશળોમાં 50 ટકા જ પાણી

ફેબ્રુઆરી માસ પુરો થઇ ગયો છે અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઉનાળાની સ્થિતિ ધીમે ધીમે બની રહી છે

Gujarat Water Crisis: ફેબ્રુઆરી માસ પુરો થઇ ગયો છે અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઉનાળાની સ્થિતિ ધીમે ધીમે બની રહી છે, ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાણીની તંગી સામે ઝઝૂમવાની સ્થિતિ સર્જાઇ શકે છે, કેમકે હાલમાં રિપોર્ટ પ્રમાણે, રાજ્યના જળાશળોના જળસ્તરો ઉનાળા પહેલા જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

માર્ચથી ઉનાળાના આકરા તાપની શરૂઆત થઇ ચૂકી છે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પ્રજા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા રાજ્યના જળાશયોનું જળસ્તર ઘટ્યુ છે. હાલમાં રાજ્યના 138 જળાશયોમાં 50 ટકાથી ઓછુ જળસ્તર થયુ છે, જે આગામી દિવસોમાં, ખાસ કરીને ઉનાળામાં ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. અત્યારે રાજ્યના પાંચ જળાશયો ખાલીખમ છે, તો વળી, 36 જળાશયોમાં 10 ટકાથી ઓછો જળસંગ્રહ છે. સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં પણ હાલમાં 66.75 ટકા જ જળસંગ્રહ છે.

ભારે કરી! ભારતના આ શહેરમાં જો કારને પાણીથી ધોઈ તો ભરવો પડશે 5 હજારનો દંડ

સ્વચ્છ પાણીથી કાર ધોવી કર્ણાટક રાજ્યના લોકો માટે મોંઘી સાબિત થઈ શકે છે. જો તમે પણ પીવાના પાણીથી તમારી કાર ધોશો તો સાવધાન, આવી ભૂલ કરવા પર તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. કર્ણાટક સરકારના નવા નિયમો અનુસાર સ્વચ્છ પાણીથી કાર ધોવા પર 5000 રૂપિયાનો દંડ લાગશે. પાણીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. કર્ણાટક પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા સ્વચ્છ પાણીથી કાર ધોવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત બાગકામ, સમારકામ, પાણીના ફુવારા, માર્ગ નિર્માણ અને જાળવણીની કામગીરીમાં સ્વચ્છ પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કર્ણાટકમાં પાણીની તંગી
બેંગલુરુ અને તેની નજીકના શહેરો પાણીની ગંભીર તંગીનો સામનો કરી રહ્યા છે. આ શહેરમાં 3500 પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે માત્ર 219 ટેન્કર રજીસ્ટર થયા છે. રાજ્ય સરકારે 7 માર્ચ પહેલા આ ટેન્કરોનું રજીસ્ટ્રેશન કરવા માટે એડવાઈઝરી પણ જારી કરી હતી. આ ઉપરાંત કર્ણાટક સરકારે આ ટેન્કરોના માલિકોને ચેતવણી પણ આપી છે કે પાણીના ટેન્કરના ભાવ નક્કી કરવામાં આવે. આ ઉપરાંત, પાણીના ટેન્કરના માલિકોએ પાણી ખરીદનાર પાસેથી વધારાના પૈસા ન લેવા સુચના આપી છે.

સરકારે પાણીના ભાવ જાહેર કર્યા
બેંગલુરુ સિટી ઓથોરિટી દ્વારા પાણીના ટેન્કરની કિંમત જાહેર કરવામાં આવી છે. શહેરમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં 6000 લિટર પાણીના ટેન્કરની કિંમત 600 રૂપિયા છે. જ્યારે 8000 લિટર પાણીના ટેન્કરની કિંમત 700 રૂપિયા અને 12000 લિટર પાણીના ટેન્કરની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. 5-10 કિલોમીટરની ત્રિજ્યામાં, 6000 લિટર પાણીના ટેન્કરની કિંમત 650 રૂપિયા થાય છે. 8000 લિટર પાણીના ટેન્કરની કિંમત 850 રૂપિયા અને 12000 લિટરના પાણીના ટેન્કરની કિંમત 1200 રૂપિયા થાય છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget