શોધખોળ કરો

કોરોના સામે લડવા ગુજરાતના જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરે કેટલા રૂપિયાનું આપ્યું દાન? જાણો

કોરોના વાયરસને કારણે નાના મોટા તમામ ઉદ્યોગો અને ધંધાઓને મોટો ફટકો પડ્યો છે. સૌથી વધુ ફટકો ગરીબોને પડ્યો છે ત્યારે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ કોરોના વિરૂદ્ધ જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે. આના માટે પીએમ મોદીએ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને એકાઉન્ટ ડીટેલ્સની માહિતી આપી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ દાન કરવાની અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના કલાકારો, કથાકારો અને મંદિરો દ્વારા દાન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસને કારણે નાના મોટા તમામ ઉદ્યોગો અને ધંધાઓને મોટો ફટકો પડ્યો છે. સૌથી વધુ ફટકો ગરીબોને પડ્યો છે ત્યારે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન કરવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કલાકારો સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે. લોકગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના સામેની લડત માટે 11 લાખનું દાન કર્યું છે. એક બાદ એક ગુજરાતી સાહિત્યકાર સરકારની મદદ કરવા આગળ આવી રહ્યા છે. કિર્તીદાન ગઢવીએ 11 લાખની સહાય કરી અને તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ સરકારના આદેશનું પાલન કરે અને ઘરમાં જ રહે તેવી અપીલ પણ કરી છે. હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કોરોનાની મહામારી સામે લડવા મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાની બેંકમાં રહેલા રૂપિયામાંથી 50 હજાર રાખીને તમામ રકમ દાન કરવાની જાહેરાત કરી છે. તેમના ત્રણ ખાતામાં જેટલી રકમ છે તે તમામ દાન કરવાની જાહેરાત કરી છે. ઘરની જરૂરિયાત માટે 50 હજાર રાખીને અન્ય રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. માંગલ ધામ ચેરીટ્રેબલ ટ્રસ્ટ ભગુડા વતી માયાભાઇ આહિરે અને રામાભાઇ કામળિયાએ 11 લાખનું દાન કર્યું છે. આ સાથે માયા આહિરે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1,11,111 રૂપિયાનું દાન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget