શોધખોળ કરો

Rain Update:ગીર સોમનાથમાં વરસાદ બન્યો આફતરૂપ, આ ગામ ફેરવાયું બેટમાં,આ 8 ગામને કરાયા એલર્ટ

Rain Update: હવામાન વિભાગના અનુમાન મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક મેઘતાંડવની સ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ હવે આફતરૂપ બન્યો છે.

Rain Update: હવામાન વિભાગના અનુમાન મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક મેઘતાંડવની સ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લામાં  પણ વરસાદ હવે આફતરૂપ બન્યો છે.

ગીર સોમનાથમાં  અનારધાર વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. અહીં ઉના તાલુકાનું ખત્રીવડા ગામ પાણીના ભરાવાના કારણે  બેટ માં ફેરવાઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગામની ત્રણેય દિશાઓમાં નદી અને ચોથી દિશા માં સમુદ્ર તટ હોવાથી ગામની ચારે કોર અને ગામ ની અંદર પાણી નો ભારે ભારાવો થઇ રહ્યો છે. જેના કારણે આ ગામ સંપૂર્ણ સંપર્ક વિહાણું બની જતાં લોકો પારાવાર મુશ્કેલીનું સામનો કરી રહ્યાં છે.

ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.

ગીર સોમનાથના હિરણ-2 ડેમમાં પમ  નવા નીરની આવક થઇ છે.વેરાવળ, પાટણ અને સોમનાથ ટ્રસ્ટ્ર સંચાલિત મંદિરો સહિત અનેક ઉદ્યોગોને હિરણ 2 ડેમમાંથી પાણી પૂરૂં પડાય છે.  આ ડેમમાં પાણી આવક થતાં નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદ થતાં ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના  બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે ઉનાના 19 ગામોને કરવામાં આવ્યા એલર્ટ કરવામાં આવ્યાં છે.

ગીર સોમનાથના ઉનાની મછુન્દ્રી નદીમાં ધોડાપુર આવતા કે નદી બે કાંઠે વહી રહી છે. ગીર જંગલમાં મછુન્દ્રી ડેમ પર સારા વરસાદના પગલે ડેમ પણ 70 ટકા ભરાઇ ચૂક્યો છે. જો ડેમની સતત વધી રહેવી સપાટીના કારણે  ... નિચાણવા 8 ગામને  એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટથી દુર રહેવા સુચના આપવામાં આવી છે.

ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.

   Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

 

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget