શોધખોળ કરો

કોરોનાના કાળચક્રમાં ફરી ઘેરાયું ગુજરાત, છેલ્લા 24 કલાકમાં નવા 1495 કેસ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 13 દર્દીના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં તહેવાલ બાદ ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1495 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 318, સુરત શહેરમા 213,વડોદરા શહેરમાં 127, રાજકોટ શહેરમાં 91, જામનગર શહેરમાં 25, ભાવનગર શહેરમાં 20, જૂનાગઢ શહેરમાં 12 અને ગાંધીનગર શહેરમાં 57 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 13 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. રાજયમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 859 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 167 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે રાજયમાં કુલ 63 હજાર 739 ટેસ્ટ થયા છે. રાજયમાં હાલ 13 હજાર 600 એક્ટિવ કેસ છે. જેમાં 13 હજાર 507 દર્દીઓની હાલત સ્થિર છે તો 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 318 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે નવા નોંધાતા દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આઠ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં 181 દર્દીઓ વેંટીલેટર પર છે. જ્યારે નિકોલની કોવિડ સેંટરમાં 65 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરના 30 કોરોના દર્દીઓને ખેડા ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે વધુ 94 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. એમ બે દિવસમાં અમદાવાદ સિવિલમાં 200 કોરોનાના દર્દીઓ દાખલ કરાતા દર્દીઓની સંખ્યા 700 પર પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Embed widget