શોધખોળ કરો

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં આરોપી દંપત્તીની ધરપકડ, 10 દિવસના રિમાન્ડ મંજુર

મુન્દ્રા પોર્ટ પરથી કરોડોનું હેરોઇનનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. આ હેરોઇન અંદાજીત 10,000 કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ કેસમાં ડીઆરઆઈ વિભાગે ચેન્નઈથી એક દંપતીની ધરપકડ કરી હતી.

ભૂજ:  મુન્દ્રા પોર્ટ પરથી કરોડોનું હેરોઇનનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. આ હેરોઇન અંદાજીત 10,000 કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ કેસમાં ડીઆરઆઈ વિભાગે ચેન્નઈથી એક દંપતીની ધરપકડ કરી હતી. આ આરોપી દંપત્તિના 10 દિવસના રિમાન્ડ ભુજ કોર્ટે મંજૂર કર્યા છે.  હવે આરોપીને સાથે લઈને ડીઆરઆઈ વિભાગ દિલ્હી અને વિજયવાળા તપાસ માટે જશે. આ આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શકયતા જણાઈ રહી છે. ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો હતો તેને લઈ વિગતવાર તપાસ થશે. 

તમને જણાવી દઈએ કે ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ બંને કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. જેમાં જથ્થો મંગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી રવિવારે 50 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે. તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. તેમજ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ગુરુવારે કચ્છ જિલ્લાના જાખૌ કાંઠા પાસે આઠ પાકિસ્તાની નાગરિકો અને એક માછીમારી બોટને 30 કિલો હેરોઇન સાથે પકડ્યા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 3,72,334 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 129 નાગરિકો સ્ટેબલ છે. 8,15,522 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, પોરબંદર 1, સુરત 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાતAhmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલાSyria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
‘ભારત તો શું.. અમેરિકા પણ નહીં ટકે, 4 દિવસમાં કોલકાતા પર કબ્જો કરવાની તાકાત છે...’ – બાંગ્લાદેશના નિવૃત મેજર
‘ભારત તો શું.. અમેરિકા પણ નહીં ટકે, 4 દિવસમાં કોલકાતા પર કબ્જો કરવાની તાકાત છે...’ – બાંગ્લાદેશના નિવૃત મેજર
PF ખાતામાંથી કેટલા પૈસા કાઢી લેવાથી પેન્શન નથી મળતું? પેન્શન જોઈએ છે તો આ નિયમો જાણી લો
PF ખાતામાંથી કેટલા પૈસા કાઢી લેવાથી પેન્શન નથી મળતું? પેન્શન જોઈએ છે તો આ નિયમો જાણી લો
હાર બાદ પણ ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, હવે આ એક છેલ્લો રસ્તો બચ્યો છે
હાર બાદ પણ ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, હવે આ એક છેલ્લો રસ્તો બચ્યો છે
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Embed widget