શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ, કોઈ પણ વ્યક્તિ કેટલા રૂપિયા ખર્ચીને વૃક્ષ ઉછેરમાં યોગદાન આપી શકશે ?

વૃક્ષારોપણના મહા સંકલ્પનો વિષય છેવાડાના લોકો સુધિ પહોચે, પર્યાવરણ વિશે જાગૃતિ આવે, લોકો વૃક્ષને પ્રેમ કરતા થાય એ માટે ઝુંબેશ ચલાવવાન નિર્ણય લેવાયો હતો.

સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવવાનો મહા સંકલ્પ  કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલા આ મહા સંકલ્પ અંતર્ગત પ્રચાર પ્રસાર સમિતિની રવિવારે બેઠક મળી તેમાં છેવાડાના લોકો પણ આ મહા સંકલ્પમાં જોડાય એવો નિર્ણય લેવાયો છે. આ મહા સંકલ્પમાં દરેક વ્યક્તિ એક વૃક્ષથી લઈને અગણિત વૃક્ષોનું અનુદાન આપી શકે છો.  એક વૃક્ષ દીઠ અનુદાનની કિંમત ફક્ત સો રૂપિયા નક્કી કરી છે.

આ મીટીંગમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણના મહા સંકલ્પનો વિષય છેવાડાના લોકો સુધિ પહોચે, પર્યાવરણ વિશે જાગૃતિ આવે, લોકો વૃક્ષને પ્રેમ કરતા થાય એ માટે ઝુંબેશ ચલાવવાન નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં નિશ્ચય કરાયો હતો કે,  શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ કરી આ પ્રોજેક્ટ પૂર્ણ નથી કરવાનો સાથે જ વૃક્ષોનો ઉછેર થાય, ખેડૂતોને વૃક્ષારોપણથી આર્થિક ઉપાર્જન થાય, વૃક્ષના માધ્યમથી ખેડૂતોની રોજીરોટી ચાલે એવું કરવાનું છે.  

ભવિષ્યમાં વૃક્ષો અને વૃક્ષારોપણની બાબતમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં રોલ મોડલ તરીકે સ્થાપિત થાય એવો નિશ્ચય કરાયો છે.  શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી.

લોકવાયકામાં લીલી નાઘેર  કહેવાતું આ ક્ષેત્ર આવનારા વર્ષોમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આ મહા સંકલ્પના કારણે ફરી એક વખત લીલી નાઘેર બનીને ભારતના સુવર્ણ યુગની શરૂઆત ગીર સોમનાથથી થશે એ નિશ્ચિત છે.  આ મહા સંકલ્પ સૌના સહિયારા પ્રયાસોથી સફળ થવાનો છે.

પી.કે. લહેરી દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવીને મોટા પ્રમાણમાં કાર્યકરોને જોડીને આ મહા સંકલ્પની શુભ શરૂઆત કરવામાં આવી છે. મહાસંકલ્પ અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના 342 ગામોમાં દરેક ખેડૂત દીઠ 10 વૃક્ષો વાવવાના છે.

શહેરી વિસ્તારોમાં સાર્વજનિક પ્લોટોમાં સામાજિક સંસ્થાઓને વૃક્ષ ઉછેરની જવાબદારી સોંપાઈ છે. 

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
Embed widget