શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં મોડી સાંજે ભારે પવન સાથે પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે મોડી સાંજ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે મોડી સાંજ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આંશિક માવઠુંની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર,  કચ્છમાં આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા હવામાન વિભાગે કરે છે.

રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે.  શનિવારે સાંજે  પણ અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઇ કાલે સાંજે સુરેન્દ્રનગરના આસપાસના ગામ હળવદ સહિત ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ વિસ્તારમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું સાઇક્લોનિક સક્ર્યુલેશન આગામી સમયમાં એક્ટિવ રહી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવાની ગતિ મહત્તમ ગતિ કલાકના 40 કિ.મી સુધી  રહી શકે છે.

નાઉકાસ્ટની આગાહી અનુસાર સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે  અમદાવાદ, રાજકોટ મોરબી, બનાસકાંઠા,  અમદાવાદ,  પાટણમાં  ભારે વરસાદ પડી શકે છે. વરસાદના કારણે વાતાવરણમાં બફારો અનુભવાશે જો કે, વરસાદ પડવાથી ગરમીથી  રાહત મળી શકશે. જો કે ત્યારબાદ 28 એપ્રિલની આસપાસ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચે ચઢે તેવી  હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યોમાં હળવા ઝાપટા બાદ ચાર દિવસમાં ગરમી વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. 

હવામાન વિભાગે અગાઉ  આગાહી કરી હતી કે, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અને સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે કચ્છ અને જામનગરમાં વીજળીના ચમકારા અને વરસાદ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે ગઇ કાલે સુરેન્દ્રનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ગઇ કાલ સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget