શોધખોળ કરો

Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ- નિર્ણય થશે, ચિંતા ના કરતા       

Old Pension Scheme: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણમંત્રીએ પ્રથમવાર નિવેદન આપ્યું છે

Old Pension Scheme: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણમંત્રીએ પ્રથમવાર નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે નામ લીધા સિવાય કહ્યું હતું કે નિર્ણય થશે, ચિંતા ન કરતા. તેમણે 2005 પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું. ડિંડોરે કહ્યું હતું કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. OPS માત્ર શિક્ષણ નહીં 26 વિભાગોનો પ્રશ્ન છે.

છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સરકારી કર્મચારીઓ કરતા રહ્યા છે. અને ખાસ કરીને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવતા પણ રહ્યા છે. ત્યારે 2005 પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરોક્ષ રીતે સકારાત્મક સંકેત આપ્યા હતા.

ઈશારા ઈશારામાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ મોદી સરકાર જરૂરથી લાવશે. ઓલ્ડ પેન્શન યોજના મુદ્દે આંદોલન કરનાર પ્રાથમિક શિક્ષક સંઘના સાબરકાંઠાના કાર્યક્રમમાં કુબેર ડિંડોરે કહ્યું હતું કે આ મુદ્દો માત્ર શિક્ષકોનો જ નહીં પરંતુ 26 વિભાગના સરકારી કર્મચારીઓનો છે. એ હકીકત છે કે કુબેરભાઈ ડિંડોરે જૂની પેન્શન યોજના શબ્દનો ઉપયોગ નહોતો કર્યો પરંતુ જે વાત સાથે તેમને જોડી તેનાથી શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓએ એક આશા જાગી છે.

બીજી તરફ શિક્ષણ વિભાગના અણઘડ વહીવટની વધુ એક ઘટના બની હતી.પહેલાના શિક્ષકોના પગાર બાકી છતાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પહેલા તબક્કાના શિક્ષકોને બે મહિનાનો પગાર ચૂકવાયો નથી. પહેલાના શિક્ષકોને પગાર નથી ચૂકવાયો ત્યાં ભરતી બહાર પાડવામાં આવી છે. જ્ઞાન સહાયકના શિક્ષકોને પગાર ચૂકવાયો નથી.

જૂની પેન્શન યોજના (OPS) એક પેન્શન યોજના છે, જે હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. 

રાજસ્થાને એપ્રિલ 2022માં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરી હતી. ત્યારબાદ છત્તીસગઢે ડિસેમ્બર 2022માં, ઝારખંડ, પંજાબે ઓક્ટોબર 2022માં અને હિમાચલ પ્રદેશને 17 એપ્રિલ, 2023ના રોજ આ યોજનાની સૂચના આપી.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget