શોધખોળ કરો

રાજ્યની ખાનગી શાળાઓમાં આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ બંધ, જાણો કોણે લીધો મોટો નિર્ણય ?

આવતીકાલથી રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર: કોરોનાની મહામારી વચ્ચે સ્કૂલ ફી મુદ્દે સરકાર અને ખાનગી શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે. આવતીકાલથી રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય લીધો છે. વાલીઓ પાસેથી સ્કૂલ ફી ન માંગવાના પરિપત્રના પગલે રાજ્ય શાળા મહામંડળે આ નિર્ણય લીધો છે. રાજકોટ ખાતેથી ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, સરકારના પરિપત્રને લઈને ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ છે. આખા રાજ્યની 6 હજાર સ્કુલોમાં ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે. ખાનગી શાળા સંચાલકોનું કહેવું છે કે,સક્ષમ વાલીઓએ પણ ફી ભરી નથી.. તેમ છતાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું. શિક્ષકો અને સ્ટાફને પગાર આપ્યો. અને સરકારને સહયોગ પણ આપ્યો. તેમ છતાં હવે સરકાર જો એવું કહેતી હોય કે,  ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ છે જ નહીં. તો પછી અમે શા માટે ઓનલાઈન શિક્ષણ આપીએ. ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ઓનલાઈન શિક્ષણ અને ફીને લઈ મહત્વનો ઠરાવ કર્યો છે. જેમાં શાળાઓ બંધ હશે તે સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી વસૂલી શકાશે નહીં. સાથે જ વર્ષ 2020-21માં કોઈ ફી વધારો પણ નહીં કરી શકાશે અને હાઈકોર્ટના આદેશ મુજબ 30 જૂન 2020 સુધીમાં ફી ન ભરનાર વિદ્યાર્થીને શાળાઓમાંથી દૂર નહીં કરી શકાય ઠારવામાં સ્વનિર્ભર શાળાઓને પણ ટકોર કરાઈ છે કે, શિક્ષણનો મુખ્ય હેતુ નફાખોરી ન હોવો જોઈએ અને ફી ભરવા વાલીઓ પર થતા દબાણ અને શૈક્ષણિક કર્મચારીઓના વેતન પર કાપની ઘટનાઓની ગંભીર નોંધ લેવાઈ છે. હાલ શાળાઓ બંધ હોય ઈત્તર પ્રવૃતિની ફી પણ વસૂલ કરી શકાશે નહીં. જો કોઈ વાલીએ આ ફી ભરી હોય તો તેને શાળા શરૂ થાય ત્યારે સરભર કરી આપવાની રહેશે. આ ઉપરાંત જો કોઈ વાલીએ એડવાન્સ ફી ભરી હોય તો તેવા વાલીને શાળાએ આગામી સમયમાં લેવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget