શોધખોળ કરો

એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)

ગુજરાતના પશ્ચિમ તટ પર વસેલુ શહેર એટલે પોરબંદર તેના શિલ્પ અને સ્થાપત્યોને માટે ખૂબ જ જાણીતું છે. દસમી સદીમાં સમુદ્ર્ કિનારે આવેલા પોરાઈ માતાના નામ પરથી આ શહેરને પોરબંદરનુ નામ આપવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દ્રારકામાં કોંગ્રેસના રાજમાં પોરબંદરની જેલ બંધ કરવી પડી હતી તેવુ નિવેદન કરતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 80 અને 90ના દાયકાઓમાં જયારે ગુજરાતમાં કોંગ્રેસની સત્તા હતી ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કેવી હતી તે સમજાવવાનો પ્રયાસ ગૃહમંત્રીએ આજે દ્રારકા ખાતે પોતાના ભાષણમાં કર્યો હતો. પોરબંદર દાણચોરીનુ કેન્દ્ર હતું. માફિયાઓ આ શહેરમાં રાજ કરતા અને જેલો બંધ કરવી પડતી હતી.  આજે આ નિવેદનને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે .શા માટે ગૃહમંત્રીએ આજે આ નિવેદન કરવાની ફરજ પડી.  



એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)

ગુજરાતના પશ્ચિમ તટ પર વસેલુ શહેર એટલે પોરબંદર તેના શિલ્પ અને સ્થાપત્યોને માટે ખૂબ જ જાણીતું છે. દસમી સદીમાં સમુદ્ર્ કિનારે આવેલા પોરાઈ માતાના નામ પરથી આ શહેરને પોરબંદરનુ નામ આપવામાં આવ્યું હતું. કૃષ્ણ સખા સુદામાનુ શહેર તરીકે પણ પોરબંદર જાણીતુ બન્યુ.સમય જતાં આ શહેર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે વધુ પ્રચલીત બન્યું  છે.


એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)

ખુબ સારો પોતાનો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક પરંપરાઓ આ શહેર ધરાવે છે. આ શહેર આઝાદી પહેલા શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાતા હતા. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપવામાં આવી હતી.  બાદમાં 1029માં શ્રાવણી પુનમે આ શહેરની સ્થાપના કરવામાં આવી. ખારવા સમાજ તરીકે ઓળખાતા માછીમારો આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને પોતાના ધંધા રોજગારની શરુઆત કરે છે. પોરબંદરના છેલ્લા રાજવી મહારાજા નટવરસિંહ જેઠવા ખુબ સારા શાસનકર્તા અને ક્રિકેટર હતા. વિદેશમાં ભણેલા મહારાજાએ શહેરને પેરિસ જેવુ બનાવવા માંગતા હતા અને તેથી શહેરના અનેક વિસ્તારોમાં આજેપણ ઈમારતોની બાંધણી એક સમાન શૈલીમાં જોવા મળે છે. કયાંક ગોથખ શૈલી,તો કયાંય યુરોપીયન તો સાથે-સાથે કેટલાક વિસ્તારોમાં ભારતીય શૈલીની ઝાંખી આજે પણ જોવા મળે છે. તેમની દુરંદેશીને પગલે શહેરના રોડ રસ્તા એ સમયે સિમેન્ટથી બનેલા હતા. વિશ્વમાં સમુદ્ર કિનારે રેસિડેન્સિયલ પેલેસ ધરાવતા એકમાત્ર રાજવીએ પોરબંદરના છે.


એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)

મહારાજા નટવરસિંહ ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન હતા અને તેમના ક્રિકેટ શોખાના પગલે 1944-45માં શહેરની વચ્ચે તેઓેએ દુલીપ  સ્કુલ ઓફ ક્રિકેટની સ્થાપના કરી હતી. પોતાના વિસ્તારના યુવાનો સારા ક્રિકેટર બને તે ઉદેશ્યથી  બનેલી આ ક્રિકેટ સ્કૂલ તત્કાલીન સમયમાં અનેક આધુનિક સુવિધાઓ ધરાવતી સૌરાષ્ટ્રની એક માત્ર ક્રિકેટ સ્કુલ હતી..બદલાતા સમયની સાથે આ સ્કુલની દિશા અને દશા પણ બદલાતી ગઈ .જોકે આજે શહેરના અનેક રણજી ટ્રોફિ રમી ચુકેલા ભૂતપૂર્વ ક્રિકેટરો આ સ્કુલને મંદિર થી ઓછુ ગણતા નથી.માજી રણજી ખેલાડી રાજેશ જાડેજાના મતે દુલિપ સ્કુલમાં રમીને જયદેવ ઉનડકટ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યુ છે .જો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દુલીપ સ્કુલને વધુ આધુનીક બનાવવાના પ્રયત્નો કરે તો પોરબંદરના અનેક ઉભરતા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. મહારાજાના નટવરસિંહના સ્વપ્ન સમાન આ શહેર પેરિસ ન બની શકયુ પરંતુ સમય જતાં મિની શિકાગો બની ગયુ .  ભાગ -2માં આપણે વાંચીશુ કે કોણ હતા આ શહેરને પેરિસના બદલે મિની શિકાગો બનાવનારા.


એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget