શોધખોળ કરો

1-2 દિવસ નહીં પણ અડધી નવરાત્રી બગાડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જ્યારે ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહે વાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકોમાં નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. કારણ કે એક-બે દિવસ નહીં પણ અડધી નવરાત્રી વરસાદ બગાડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જ્યારે ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહે વાની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, 29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. જેના કારણે આ વખતે અડધી નવરાત્રી વરસાદમાં જ ધોવાઈ જવાની ચિંતા છે. નવરાત્રીને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જોકે એન્ટિ સાયક્લોનથી પવનની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાંથી ચોમાસું પશ્ચિમ રાજસ્થાન તરફથી વિદાય લેશે. હવામાન નિષ્ણાતના મતે 2 ઓક્ટોબર પછી શહેરમાં વરસાદની શક્યતા નહીવત છે. મહત્ત્વનું છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 129 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. ચાલુ વર્ષે ચોમાસાના પાકને જરુર હતી તેવા સમયે સમયે વરસાદ થતા ખેડૂતો પણ ખુશ થયા છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ સારો થયો છે, જેનાથી જળસ્તર પણ ઊંચા આવ્યા છે. સામાન્ય રીતે ચોમાસું સિઝન સપ્ટેમ્બરના અંત સુધીમા વિદાય લઈ લે છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ચોમાસું મોડું વિદાય લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget