શોધખોળ કરો

PSI ભરતીમાં રૂપાણી સરકારે અનામતમાં કરી દીધો ઘટાડો ? ગૃહ મંત્રી પ્રદીપસિંહે શું કહ્યું  ?  

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે  અનામતનો લાભ થાય છે તેવા લોકોને લાભ અટકાવવાનો કોઈ પ્રયાસ નથી.   આ ભરતી પ્રકિયામાં અનામતનો કોઈ ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયામાં ઈરાદા પૂર્વક ગેરસમજ ઉભું કરવાનો પ્રયાસ થયો છે.

 

ગાંધીનગર : ગુજરાતમાં  PSIની ભરતીને લઈને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે  રાજ્યના  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેને લઈને નિવેદન આપ્યું છે. પ્રદિપસિંહ જાડેજાએ  કહ્યું, અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. 

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું,  હાલ માં ગૃહ વિભાગ હેઠળ  4 સંવર્ગ જાહેરાત બહાર પડી હતી.  સોશિયલ મીડિયામાં કેટલીક ગેરસમજ ચાલી રહી છે.  પોસ્ટ બેઝથી ભરતી અંગેના ભૂતકાળમાં કોર્ટના ચુકાદા આધારે ગુજરાત સરકારએ 1993 બાદના અનામત અને રોસ્ટરના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.  આ રોસ્ટર રજીસ્ટર મુજબ અનામત વર્ગો જે તે સમયે વધ કે ઘટ બહાર આવી જતું હોય છે. 

હાલના ગૃહ વિભાગ હેઠળ  PSIની ભરતી જાહેરાત બહાર પડી છે. જેન લઈને સોશિયલ મીડિયા અનેક પોસ્ટ વાયરલ થઈ છે.  અમારી સરકાર કોઈને અન્યાય થવા દેવા માંગતી નથી. અનામત કેટેગરીને અન્યાય થવાના નિવેદનો લોકો આપી રહ્યા છે. 

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે  અનામતનો લાભ થાય છે તેવા લોકોને લાભ અટકાવવાનો કોઈ પ્રયાસ નથી.   આ ભરતી પ્રકિયામાં અનામતનો કોઈ ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયામાં ઈરાદા પૂર્વક ગેરસમજ ઉભું કરવાનો પ્રયાસ થયો છે.  તેમણે કહ્યું, આ મામલે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
Embed widget