શોધખોળ કરો

કોરોનાના કેસો વધતા કયા શહેરમાં પાલિકાએ પહેલી ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની કરી અપીલ? કેવો મળ્યો પ્રતિસાદ?

20મી જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખી કોરોના સામે સાવચેતી રાખી શકાય, તે માટે અપીલ કરવામાં આવી છે.

દાહોદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા આજથી પહેલી ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક લોકડાઉન તેમજ જનતા કરફ્યુની લોકોને અપીલ કરી છે. આ અપીલને પગલે દાહોદના મોટા ભાગના બજારો બંધ રહ્યા હતા. 20મી જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખી કોરોના સામે સાવચેતી રાખી શકાય, તે માટે અપીલ કરવામાં આવી છે. આ અપીલને પગલે આજ રોજ વહેલી સવારથી દાહોદની દુકાન બંધ જોવા મળી હતી. નગર પાલિકાની અપીલને ધ્યાને લઇ મોટાભાગે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જ્યારે કેટલીક દુકાનો ખુલ્લી પણ જોવા મળી હતી. સવારે 11 વાગ્યા સુધી શાકભાજી અને ત્રણ વાગ્યા સુધી મેડિકલનો સમય હોઈ બજારોમાં લોકોની અવર જવર જોવા મળી હતી. ત્યારે ટ્રાફિક જામ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો આભવ પણ જોવા મળ્યો હતો. જોકે નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોને દુકાનો બંધ રાખી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી. સાથે અનેક દુકાનો ખુલ્લી પણ જેથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા લોકોને દુકાનો બંધ કરવા અપીલ કરાઈ હતી. દાહોદમાં હાલ 241 કોરોનાના કેસ નોંધાયેલ છે, જેમાં 123 એક્ટિવ તેમજ 99 દર્દીઓ ને રજા આપવામાં આવી છે, જેમાં દાહોદ શહેરમાં દિવસે દિવસે વધતા કેસને લઇ લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget