શોધખોળ કરો

મહાશિવરાત્રિના અવસરે સોમનાથ ટ્રસ્ટનો પ્રયાસ, ભક્તો માટે કરી આ પ્રકારની વિશેષ તૈયારી

મહાશિવરાત્રિ 2021: ચાલુ વર્ષની 11મી માર્ચે મહાશિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

11 માર્ચે મહાશિવરાત્રિ છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે,. જો કે ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. તો જાણીએ મહાશિવરાત્રીના પર્વે ભક્તો માટે શું તૈયારીઓ કરવામાં આવી છે. 

મહાશિવરાત્રીના પર્વે વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મહાદેવના દર્શન ખુલ્લી જશે અને 4 પ્રહરની આરતીનો લાભ ભક્તો લઇ શકશે, મહાશિવરાત્રિના પર્વે નિમિતે સોમનાથ મહાદેવનું મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લુ રહશે. 

ઉપરાંત પ્રસાદનો લાભ પણ ભક્તો લઇ શકશે. પ્રસાદ માટે દરિયાકાંઠે ચોપાટી ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના પર્વે ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ સોમનાથ મહાદેવના મંદિરમાં સર્જાશે. સાંજે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ઓડિટોરિયમ ખાતે યોજાશે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
Advertisement

વિડિઓઝ

Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ થઈ દોડતી
GCMMF Chairman Ashok Chaudhary: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી
Jagdeep Dhankhar Resigns: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી ગરમાયું રાજકારણ
Ahmedabad PG Guideline : સોસાયટીની NOC વગર PG નહીં ચલાવી શકાય, સોસાયટીઓને મળશે મોટી રાહત
Ahmedabad Auto Rickshaw Strike : અમદાવાદમાં રીક્ષા હડતાળનું સૂરસૂરિયું , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
Embed widget