શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ

Surendranagar:સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

Surendranagar:રાજ્ય સરકારે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતની સાથે જ વિરોધ પણ શરૂ થયો છે. સુરેન્દ્રનગર શહેર આસપાસના 11 ગામોને મહાનગરપાલિકામાં ભેળવવાના ઠરાવ મામલે તમામ 11 ગામોના સંરપંચે વિરોધ કર્યો છે. સરપંચોનો આરોપ છે કે, તેમને અને ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જ સુરેન્દ્રનગર પાલિકાએ સીધો જ ઠરાવ કરી દીધો છે.


Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આસપાસનાં ૧૧ ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે ગામોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે તે તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવતા મહાનગરપાલિકાનું કોકડુ ગુંચવાયુ છે.

આ મહાનગરપાલિકા બનાવવામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે કારણ કે મહાનગરપાલિકા બનાવવા માટે સુરેન્દ્રનગર શહેરની આસપાસનાં જે ૧૧ ગામોનો સમાવેશ કરવાની તંત્રએ જાહેરાત કરી છે તે તમામ ગામોના સરપંચ દ્વારા મહાનગરપાલિકા સમાવેશ થવાનો ઇનકાર કરી દીધો છે. ખમીયાણા, માળોદ, રાજપર, શેખપર, ખેરાળી, મુળચંદ અને બાકરથળી સહીતના ગામોના સરપંચ એકઠા થયા હતા અને આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સરપંચોને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને હવે તંત્ર દ્વારા સરપંચોને ગ્રામસભા બોલાવી ઠરાવ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે જેને લઇને સરપંચ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે

મહાનગરપાલિકામાં ગામડાઓ ભેળવવાથી ગામડાઓમાં સુવિધાઓ મળવાના બદલે વેરાનું ભારણ વધશે જેને લઇને સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે સરપંચો કોઇ પણ સંજોગોમાં મહાનગરપાલિકામાં સમાવેશ થવાનો ઇનકાર કરી દેતા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું કોકડુ શરૂઆતમાં જ ગુંચવાયું છે ત્યારે આ મામલે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
Embed widget