શોધખોળ કરો

3 કેસ ધરાવતા આ જિલ્લામાં કોરોનાને કારણે થયું પ્રથમ મોત, 65 વર્ષની વ્યક્તિએ ગુમાવ્યો જીવ

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વિરમગામના કોરોના પોઝિટિવ દર્દીનું મોડી રાત્રે મોત થયું હતું.

સુરેન્દ્રનગરઃ જિલ્લા માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસને કારણે પ્રથમ કોઈ દર્દીનું મોત થયું છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થયું છે. કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વિરમગામના કોરોના પોઝિટિવ દર્દીનું મોડી રાત્રે મોત થયું હતું. વિરમગામ ખાતે રહેતા ૬૫ વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ગત તારીખ ૧૧ મે ના રોજ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નોંધનયી છે કે, સુરેન્દ્રમાં કોરનાને કારણે આ પ્રથમ મોત છે. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ કોરોનાના સામે આવ્યા છે. જેમાંથી 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી  છે. મોડી રાત્રે એક વ્યક્તિનું મોત થતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું છે. જિલ્લામાં અત્યારે સુધીમાં કુલ 501 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 142 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Earthquake: નવસારીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, વાંસદામાં પરોઢિયે ધરતીકંપના આંચકા આવતા દોડધામ
Earthquake: નવસારીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, વાંસદામાં પરોઢિયે ધરતીકંપના આંચકા આવતા દોડધામ

વિડિઓઝ

Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી
સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ
Gold-Silver: ચાંદી એક ઝાટકે 15 હજાર સસ્તી થઈ ગઈ, સોનામાં પણ મોટો ઘટાડો! જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver: ચાંદી એક ઝાટકે 15 હજાર સસ્તી થઈ ગઈ, સોનામાં પણ મોટો ઘટાડો! જાણો લેટેસ્ટ રેટ
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
ઘરે બેઠા કરી શકો છો આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, Aadhaar App થી ફટાફટ થશે કામ
ઘરે બેઠા કરી શકો છો આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, Aadhaar App થી ફટાફટ થશે કામ
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget