શોધખોળ કરો

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, 27 લાખ ભક્તોએ કર્યાં દર્શન, બોલ માડી અંબાના નાદથી ગૂંજી ઉઠી શક્તિપીઠ

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. આજે 4 લાખથી વધુ માતાજીના માંઇ ભક્તો અંબાના શરણે પહોંચ્યા અને નવરાત્રિમાં પધારવા આમંત્રણ આપ્યું.

Key Events
Today is the last day of the Bhadravi Poonam fair, 27 lakh devotees had darshan, the Shakti Peeth resounded with the sound of jay ambe ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, 27 લાખ ભક્તોએ કર્યાં દર્શન, બોલ માડી અંબાના નાદથી ગૂંજી ઉઠી શક્તિપીઠ
અંબાજીમાં માંય ભક્તોનું ઘોડાપુર
Source : abp asmita

Background

અંબાજી: ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂજી ઉઠ્યું છે. માંય ભક્તો આજે  માતાજીને નવલી નવરાત્રીમાં  પધારવાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે.

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં  ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.  છેલ્લા એક સપ્તાહથી 24 કલાક સુરક્ષા કર્મચારીઓ ખડેપગે ફરજ રહ્યા છે ફરજ... આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો માઈભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી... સાંજે પરંપરાગત રીતે પોલીસ પરિવાર મા અંબાને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહૂતિ થશે.

અંબાજીમાં પદ યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુ માટે અદભૂત વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રસ્તામાં ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હોવાથી પદયાત્રીઓને કોઇ અગવળતાનો સામનો નથી કરવો પડી રહ્યો. અનેક સ્વેચ્છિક સંસ્થા આ મેળામાં સેવા આપી રહી છે. અહીં નિશુલ્ક  ભોજનાલય પણ ચાલે છે જ્યાં રોજ લાખો શ્રદ્ધાળુ માતાનો પ્રસાદ આરોગે છે. ''અંબિકા અન્નક્ષેત્રમાં તે યાત્રાળુઓને સવારે 10:30થી બપોરે 3:00 તથા સાંજે 6:00થી રાત્રે 9:30  સુધી ભોજન પ્રસાદ મળે છે. જેમાં દરરોજ સવારે પુરી–રોટલી, બટાકાનું શાક, મીકક્ષ શાક, દાળ-ભાત, ફરસાણમાં પાપડ તથા રાત્રે ભાખરી-રોટલી, બટાકાનું મીકક્ષ શાક, કઢી-ખીચડી, ફરસાણમાં પાપડ તેમજ દર રવિવારે, આઠમ તથા પુનમના દિવસે મિષ્ઠાનમાં મોહનથાળ પીરસવામાં આવે છે.

ભાદરવી પૂનમ ના મેળાના છઠા દિવસે 1 લાખ 94હજાર મોહનથાળ પ્રસાદના પકેટનું વિતરણ તેમજ 74 હજાર થી વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અંબાજી મંદિરમાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોના ની આવક થઇ છે.
છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 2 કરોડ 28 લાખ થી વધુ આવક થઈ છે. અંબાજી મહાકુંભના છ દિવસમાં 26 લાખ 92 હજાર જેટલા માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો..ભાદરવી પૂનમ ના મેળાના છઠા દિવસે 1 લાખ 94હજાર મોહનથાળ પ્રસાદના પકેટનું વિતરણ તેમજ 74 હજાર થી વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અંબાજી મંદિરમાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોના ની આવક થઇ છે.છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 2 કરોડ 28 લાખ થી વધુ આવક થઈ છે. અંબાજી મહાકુંભના છ દિવસમાં 26 લાખ 92 હજાર જેટલા માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો..


11:37 AM (IST)  •  18 Sep 2024

પોલીસ પરિવારના ધજા ચઢાવવા સાથે મેળાનું થશે સમાપન

પરંપરા મુજબ દર વર્ષ પોલીસ પરિવાર માતાજીને ભાદરવી પૂનમે ધજા ચઢાવે છે. પોલીસ પરિવારની ધજા ચઢાવવાની સાથે જ મેળાનું સમાપન થાય છે. થોડા સમયમાં પોલીસ પરિવાર માંઇ મંદિર પર ધજા ચઢાવશે અને તેની સાથએ આસ્થાના મહાકુંભનું સમાપન થશે

11:33 AM (IST)  •  18 Sep 2024

ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ

ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂજી ઉઠ્યું છે. માંય ભક્તો આજે  માતાજીને નવલી નવરાત્રીમાં  પધારવાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget