શોધખોળ કરો

Himachal Floods Weather: ભારે વરસાદે હિમાચલમાં સર્જી તબાહી, રાજ્યમાં 873 રોડ બ્લોક, 2500 પ્રવાસીનું રેસ્ક્યુ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલને તબાહી સર્જી છે. 873 રોડ બ્લોક થતા પ્રવાસીની મુશ્કેલીમાં વધારો થયો છે.

Himachal Floods Weather:હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ બાદ હવે મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભૂસ્ખલન અને મકાન ધરાશાયી થવાની ઘણી ઘટનાઓમાં જાન-માલનું ઘણું નુકસાન થયું છે. શિમલાના ભટ્ટકુફર ફળ બજારમાં ભૂસ્ખલન થયું છે. મણિકર્ણ અને કસોલમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

કિન્નૌર જિલ્લાના સાંગલા બજારમાં પૂર

ભારે વરસાદને કારણે બુધવારે બપોરે કિન્નૌર જિલ્લાના સાંગલા બજારમાં મોટી માત્રામાં કાટમાળ આવી ગયો હતો. જેના કારણે વ્યાપક નુકસાન થયું છે.  જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઉપરથી મોટી માત્રામાં કાટમાળ સાંગલા માર્કેટમાં પહોંચી ગયો હતો. અનેક વાહનો પણ કાટમાળ નીચે દટાયા હતા. વિસ્તારમાં વીજ પુરવઠો અને સંદેશાવ્યવહાર સેવાઓ તૂટવાને કારણે લોકો એકબીજાનો સંપર્ક પણ કરી શકતા નથી.      

રાજ્યમાં 873 રસ્તાઓ બંધ

વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે બુધવારે સવારે 10:00 વાગ્યા સુધી રાજ્યમાં 873 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. તેમાંથી શિમલામાં સૌથી વધુ 350, મંડીમાં 100, સિરમૌર, સોલનમાં 109, લાહૌલ-સ્પીતિમાં 97, ચંબામાં 78 અને કિન્નૌરમાં 36 રસ્તાઓ બંધ  કરવામાં આવ્યા હતા. રાજ્યમાં વરસાદના કારણે 1956 પાવર ટ્રાન્સફોર્મર પણ અટકી ગયા છે. ચંબા 129, કિન્નોર 128, લાહૌલ-સ્પીતિ 206, મંડી 156, શિમલા 380, સિરમૌરમાં 328 અને સોલનમાં 619 પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ થઇ ગયા છે.     

2500 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

મંડી-કુલુ NH ને ભૂસ્ખલનથી અનબ્લોક થવાને કારણે ઓટમાં ફસાયેલા લગભગ 2,500 પ્રવાસીઓને મંગળવારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને ચેલચોક મારફતે મોકલવામાં આવ્યા છે. ઓટમાંથી 1000 થી વધુ વાહનો રવાના કરવામાં આવ્યા છે. NH બંધ થવાને કારણે અહીં પ્રવાસીઓ હોટલ અને અન્ય સ્થળોએ રોકાયા હતા. દિવસ દરમિયાન, પોલીસ કર્મચારીઓએ NH પર પ્રવાસીઓ અને અન્ય લોકોના વાહનોને બહાર કાઢવા માટે વ્યવસ્થા કરી હતી. ઓટથી પંડોહ નજીક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઓળખવામાં આવેલા 100 થી વધુ પ્રવાસીઓ પંજાબ, હરિયાણા, હૈદરાબાદ, બંગાળ, ઓડિશા, ગુજરાતના હતા. પોલીસે તેમની ઓળખ કરી તેમના ઘરે રવાના કર્યાં બાકીના  માર્ગ ખોલ્યા પછી ટૂંક સમયમાં અન્ય કેટલાક પ્રવાસીઓને મોકલવામાં આવશે. વામતટ માર્ગ પર પણ જામમાં પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. ગત રાતે ફસાયેલા પ્રવાસીઓને આજે બપોરે 1 વાગ્યે ટ્રાફિક ક્લિયર થતાં કુલ્લુ રવાના કરવામાં આવ્યાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget