શોધખોળ કરો

Women Reservation in Jobs: કેન્દ્ર અને રાજ્ય ક્ષેત્રની સરકારી નોકરીઓ માટે મહિલાઓને કેટલું મળે છે અનામત?

ઘણી સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલીક જગ્યાઓ પહેલાથી જ અનામત છે.  ઉપરાંત છૂટાછેડા લીધેલ મહિલા ઉમેદવારો અને વિધવા મહિલા ઉમેદવારો માટે પણ બેઠકો અનામત રાખવામાં આવે  છે. આ જગ્યાઓ પર માત્ર મહિલાઓની નિમણૂક કરવામાં આવે છે.

Women Reservation in Government Jobs: સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા દર વર્ષે વિવિધ પોસ્ટ્સ પર નોકરીઓ માટે ભરતીની  જાહેરાત કરવામાં આવે છે. આ વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અલગથી અનામત આપવામાં આવે છે. આ અનામત દ્વારા મહિલાઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં પોસ્ટની વય મર્યાદામાં છૂટછાટનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા હવે દેશની સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે સંસદ સિવાય મહિલાઓને સરકારી નોકરીઓમાં પણ અનામત આપવામાં આવે છે. આ અનામત દ્વારા મહિલાઓને દરેક ક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મહિલાઓ પણ દેશના વિકાસમાં સમાન ભૂમિકા ભજવી શકે.

ઘણી સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલીક જગ્યાઓ પહેલાથી જ અનામત છે.  ઉપરાંત છૂટાછેડા લીધેલ મહિલા ઉમેદવારો અને વિધવા મહિલા ઉમેદવારો માટે પણ બેઠકો અનામત રાખવામાં આવે  છે. આ જગ્યાઓ પર માત્ર મહિલાઓની નિમણૂક કરવામાં આવે છે.

આ સાથે મહિલાઓને નોકરી કરતી વખતે ઉપલી વય મર્યાદામાં પણ નિયમો મુજબ છૂટ આપવામાં આવે છે.

સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે વર્ગ મુજબ અનામત પણ આપવામાં આવે છે.

આ સાથે વિવિધ સરકારી નોકરીઓ માટે અરજી કરતી વખતે મહિલાઓની ફી શૂન્ય રાખવામાં આવી છે.

નિમણૂક બાદ મહિલાઓને તેમના હોમ ટાઉનમાં પોસ્ટિંગ પણ આપવામાં આવે છે.

આ બધા સિવાય દેશની રાજ્ય સરકારો સરકારી નોકરીઓમાં મહિલાઓને અલગ-અલગ અનામત આપે છે. આમાં મહિલાઓ માટે નોકરીઓની સંખ્યામાં અનામત, વય મર્યાદામાં છૂટછાટ વગેરે આપવામાં આવે છે. ઘણા રાજ્યોમાં, વિવિધ સરકારી નોકરીઓમાં પણ  મહિલાઓ માટે 30 ટકાથી 35 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે.

 આ પણ વાંચો 

Canada Visa Service Suspend: ભારત સરકારે લીધો મોટો નિર્ણય, કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ કરાઇ બંધ

વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, જૂનાગઢમાં ગરબાની પ્રક્ટિસ કરતાં કરતાં યુવાન ઢળી પડ્યો

Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી

Sukha Duneke: પંજાબના ગેંગસ્ટર સુખા દુનેકેની કેનેડામાં હત્યા, હુમલાખોરોએ 15 ગોળીઓ ચલાવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget