શોધખોળ કરો

બેંગલુરુઃ ઓમિક્રોનના ખતરા વચ્ચે સાઉથ આફ્રિકન દેશોથી પરત ફરેલા 10 વિદેશી ગુમ

કર્ણાટકના બેંગલુરુમાં સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવેલા 10 વિદેશી નાગરિકો ગુમ થઇ ગયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા અને સ્વાસ્થ્ય અધિકારીઓનો તેઓની સાથે કોઇ સંપર્ક થઇ રહ્યો નથી.

કર્ણાટકના બેંગલુરુમાં સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવેલા 10 વિદેશી નાગરિકો ગુમ થઇ ગયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા અને સ્વાસ્થ્ય અધિકારીઓનો તેઓની સાથે કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. વાસ્તવમાં બેંગલુરુમાં જ ઓમિક્રોનનો ભારતનો પ્રથમ કેસ નોંધાયો હતો. તે વ્યક્તિ સાઉથ આફ્રિકાથી પાછો ફર્યો હતો. એવામાં આ વિદેશી નાગરિકો સાથે સંપર્ક ના થતા વહીવટીતંત્ર દોડતુ થયું છે.

એક રિપોર્ટ અનુસાર આ તમામ વિદેશી નાગરિકોની સાઉથ આફ્રિકાના દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ તમામના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. જેથી તેઓને ટ્રેસ કરી શકાતા નથી. બેંગલુરુ મહાનગરપાલિકાના કમિશનર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે તમામ વિદેશી નાગરિક સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવ્યા છે. તેઓના પણ ફોન બંધ છે.ઓમિક્રોન આવ્યા બાદ સાઉથ આફ્રિકામાંથી બેંગલુરુમાં 57 મુસાફરો આવ્યા છે. જેમાંથી 10ની કોઇ સંપર્ક થઇ શકતો નથી. આ મુસાફરોએ એરપોર્ટ પર જે એડ્રેસ આપ્યું હતું તેના પર પણ તેઓ મળ્યા નહોતા.

નવસારીમાં ઓમિક્રોનનો ખતરો તોળાઇ રહ્યો છે

ભારતમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાની એન્ટ્રી થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સતર્ક બન્યા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે.  કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો નવસારીમાં જિલ્લામાં છે. વિદેશથી આવેલા 34 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. કોરોન્ટાઇન થયેલા પૈકી એક ડોક્ટર પોઝિટિવ આવ્યા છે.  યુ.કે.થી આવેલા 50 વર્ષીય ડોકટર RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. 

યુ.કે.થી 24 મી નવેમ્બરે નવસારી આવ્યા હતા. વિદેશથી આવેલા વ્યક્તિ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડોકટરના કોરોના વેરિયન્ટની તપાસ માટે  સેમ્પલને ગાંધીનગર મોકલાયું છે. આશરે 10 દિવસ બાદ વેરિયન્ટનો રિપોર્ટ આવશે. ડોકટરને ખાનગી હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા છે. 

 

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા ?

ટોપ સ્ટોરી

LPGના આ ગ્રાહકો માટે 1 ઓક્ટોબર પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ફરજિયાત
LPGના આ ગ્રાહકો માટે 1 ઓક્ટોબર પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ફરજિયાત
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
8મું પગાર પંચઃ 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 થી 6 સુધીના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી
8મું પગાર પંચઃ 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 થી 6 સુધીના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget