શોધખોળ કરો

Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ

Mumbai Rains: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટી કરી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.

Mumbai Rains: મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં 18-19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નાંદેડ જિલ્લામાં 200થી વધુ લોકો ફસાયા હતા, જેમને બહાર કાઢવા માટે સેના બોલાવવી પડી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટી કરી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.

પાણી ભરાઈ જવાથી ભૂસ્ખલન અને બચાવ કામગીરી

મુંબઈના અંધેરી અને બોરીવલીમાં માત્ર ત્રણ કલાકમાં ભારે વરસાદને કારણે 50 મીમીથી વધુ પાણી ભરાઈ ગયું છે. બોરીવલીથી ચર્ચગેટ સુધીના વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નેતિવલી ટેકરી પર ભૂસ્ખલન થયું હતું, જેના પછી સ્થાનિક રહેવાસીઓને નજીકની મ્યુનિસિપલ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માટે ખોરાક અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે.

પાક નાશ પામ્યો, 800 ગામો પ્રભાવિત

ફડણવીસે મંત્રાલય સ્થિત ઇમરજન્સી સેન્ટરમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરતા કહ્યું કે રત્નાગિરી, રાયગઢ અને હિંગોલી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. વિદર્ભ ક્ષેત્રમાં બે લાખ હેક્ટરથી વધુ પાક નાશ પામ્યો અને 800 ગામો પ્રભાવિત થયા. મુંબઈમાં 8 કલાકમાં 170 મીમી વરસાદ નોંધાયો, જેના કારણે 14 સ્થળોએ પાણી ભરાઈ ગયા, જોકે માત્ર બે સ્થળોએ ટ્રાફિક ખોરવાઈ ગયો.

તેમણે કહ્યું હતું કે આગામી 10-12 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્થાનિક સંસ્થાઓને રજા જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મરાઠવાડા ક્ષેત્રમાં છેલ્લા પાંચ દિવસમાં છ લોકોના મોત થયા છે અને 205 પશુધનના મોત થયા છે.

આદિત્ય ઠાકરેએ BMC અને સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા

વરસાદ અને પાણી ભરાઈ જવા વચ્ચે શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ BMC પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક કૌભાંડને કારણે મુંબઈના રસ્તાઓની હાલત ખરાબ છે અને લોકોને વરસાદમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠાકરેએ આરોપ લગાવ્યો કે ચૂંટણી ન થવાને કારણે રાજ્ય સરકાર ત્રણ વર્ષથી બીએમસી પર નિયંત્રણ રાખી રહી છે અને તેમાં જવાબદારીનો અભાવ છે. મુખ્યમંત્રીએ લોકોને ખાતરી આપી હતી કે બધી એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને બચાવ કામગીરી ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget