શોધખોળ કરો

જૂન મહિનામાં દુનિયાનો નાશ થઈ જશે એવી ક્યા કેલેન્ડરમાં કરાઈ હતી આગાહી? જાણો વિગત

આ વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી, વળી ઉલ્કાપિંડ પણ પડ્યા. એક પછી એક દૂર્ઘટનાઓની વચ્ચે હવે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ અને સુનામી સામે આવી રહી છે. માયા કેલેન્ડરમાં દુનિયાનો નાશ થવાની ઘટનાઓ વર્ણવવામાં આવી છે

નવી દિલ્હીઃ દુનિયા કોરોના વાયરસના કારણે પહેલા જ તબાહી સર્જાઇ ચૂકી છે. વર્ષ 2020ને બધા મનહૂસ ગણાવી રહ્યાં છે. આ વર્ષામં એક પછી એક એવી ઘટનાઓ ઘટી રહી છે કે હવે લોકો આ વર્ષને ખતકનાર અને અપશુકનિયાળ ગણાવી રહ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી, વળી ઉલ્કાપિંડ પણ પડ્યા. એક પછી એક દૂર્ઘટનાઓની વચ્ચે હવે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ અને સુનામી સામે આવી રહી છે. માયા કેલેન્ડરમાં દુનિયાનો નાશ થવાની ઘટનાઓ વર્ણવવામાં આવી છે. માયા કેલેન્ડર અનુસાર, કહેવાઇ રહ્યું છે કે જૂન મહિનામાં આખી દુનિયાનો નાશ થઇ જશે, ખાસ કરીને આ વાત 21 જૂનને ટાંકીને કહેવામાં આવી હતી. એટલે કે તારીખ પછી દુનિયા સમાપ્ત થઇ જશે. જોકે, વૈજ્ઞાનિકો આને ખોટી ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવુ છે કે દુનિયા ખતમ નહીં થાય. સૂર્યગ્રહણને ટાંકીને કહેવાયુ હતુ કે આ ખુબ નુકશાનકારક સાબિત થઇ શકે છે. જૂન મહિનામાં દુનિયાનો નાશ થઈ જશે એવી ક્યા કેલેન્ડરમાં કરાઈ હતી આગાહી? જાણો વિગત શું છે માયા કેલેન્ડર? ખરેખરમાં, આ થિયરી પ્રાચીન માયા કેલેન્ડર પર આધારિત છે, આ કેલેન્ડરનો ઉપયોગ ખુબ પહેલા કરવામાં આવતો હતો, આજકાલ જે કેલેન્ડર પ્રચલિત છે, તે ગ્રેગોરિયન કેલેન્ડર છે. વર્ષ 1952માં ગ્રેગોરિયન કેલેન્ડરના અસ્તિત્વમાં આવવા પહેલા પહેલા કેટલાય પ્રકારના કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. ત્યારે સૌથી લોકપ્રિય કેલેન્ડર માયા કેલેન્ડર હતુ. જૂન મહિનામાં દુનિયાનો નાશ થઈ જશે એવી ક્યા કેલેન્ડરમાં કરાઈ હતી આગાહી? જાણો વિગત વિશેષણો અનુસાર, ગ્રેગોરિયન કેલેન્ડરને પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવા માટે લાગનારા સમયને બેસ્ટ રીતે દર્શાવવા માટે રજૂ કરવામાં આવ્યુ હતુ.
શું છે થિયરી? કેટલાક લોકોનુ માનવુ છે કે ગ્રેગોરિયન કેલેન્ડર જ્યારે બન્યુ ત્યારે તે વર્ષના 11 દિવસો પુરા થઇ ચૂક્યા હતા. જે જૂલિયન કેલેન્ડર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. સમયની સાથે ખોવાયેલા આ દિવસોમાં વધારો થતો ગયો અને હવે આપણને વાસ્તવમાં વર્ષ 2012માં હોવુ જોઇએ, ના કે 2020માં.
આ વિષય પર વૈજ્ઞાનિક પાઉલો ટાગાલોગયૂને એક ટ્વીટ કર્યુ હતુ, જે બાદ તેને ડિલીટ કરી દીધુ હતુ, આમાં તેમને કહ્યું હતું કે જૂલિયન કેલેન્ડર અનુસાર આપણે ટેકનિકલી 2012માં છીએ. ગ્રેગોરિયન કેલેન્ડરમાં ફેરફારના કારણે એક વર્ષમાં ખોવાઇ જનારા દિવસોની સંખ્યા 11 દિવસ છે. 268 વર્ષોમાં ગ્રેગોરિયન કેલેન્ડર અંતર્ગત (1752-2020)ના 11 દિવસ = 2,948 દિવસ. 2948 દિવસ/ 365 દિવસ (પ્રતિ વર્ષ) = 8 વર્ષ.’ આ સિદ્ધાંતમાં કહેવામાં આવ્યુ છે કે 21 જૂન 2020 વાસ્તવમાં 21 ડિસેમ્બર 2012 હશે, અને 2012માં દુનિયા ખતમ થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, જે હવે સાચી સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Embed widget