શોધખોળ કરો

Agnipath Scheme: દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે એરફોર્સના વડાનું નિવેદન, 24 જૂનથી ભરતી પ્રક્રિયા થશે શરૂ

અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, હરિયાણા, બિહાર, બંગાળ સુધી આ પ્રદર્શન હિંસક બની રહ્યું છે

Agnipath Scheme: અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, હરિયાણા, બિહાર, બંગાળ સુધી આ પ્રદર્શન હિંસક બની રહ્યું છે. દરમિયાન એરફોર્સના વડા વીઆર ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શુક્રવારે સવારે આ વિરોધ વચ્ચે નિવેદન આપ્યું હતું કે, સરકારે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. અગ્નિપથ યોજના યુવાનોના હિતમાં છે અને તેની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષથી યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવાની તક મળી નથી.

તેમણે વધુમાં કહ્યું હતુ કે, સરકારે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે નવી યોજનાથી વધુ લોકોને નોકરી મળશે.

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં સતત ત્રીજા દિવસે ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ બાદ તેલંગણાના સિકંદરાબાદમાં ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે.  આ ઘટના બાદ ચાર-પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો છે. બિહારના ડેપ્યુટી સીએમના ઘર પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો છે.

પ્રદર્શનકારીઓએ બિહારથી લઈને ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિત 11 રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. બિહારના સમસ્તીપુરમાં આજે સવારે બદમાશોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget