શોધખોળ કરો

Agnipath Scheme: આ રાજ્યની વિધાનસભાએ અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રસ્તાવ પસાર કર્યો

અગ્નિપથ યોજનાનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે પણ ઉઠાવશે

Agnipath Recruitment Scheme: પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ રક્ષા ભરતી યોજના સામે આજે ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી સરકારના આ પ્રસ્તાવનો વિરોધ ભાજપના બે ધારાસભ્યો અશ્વિની શર્મા અને જાંગી લાલ મહાજને કર્યો હતો. મહત્વનું છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પ્રધાનમંત્રી સામે આ મુદ્દો ઉઠાવશે ભગવંત માનઃ
અગ્નિપથ યોજના સામે રજૂ થયેલા આ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, તેઓ જલ્દી જ અગ્નિપથ યોજનાનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે પણ ઉઠાવશે. અગ્નિપથ યોજનાનો વિરોધ કરતાં ભગવંત માને કહ્યું કે, આ યોજના દેશના યુવાનોની વિરોધમાં છે.

વિપક્ષના નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપસિંહ બાજવાએ પણ માંગ કરી કે, અગ્નિપથ યોજના પરત લઈ લેવી જોઈએ. અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને યોજનાને પરત લેવા માટે માંગ કરી હતી.

વય મર્યાદા 23 વર્ષ કરાઈ હતીઃ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ ઉપર સેના, નૌસેના અને વાયુસેનામાં 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચેના યુવાનોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાવ્યા બાદ દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં હતાં. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ વર્ષે ભરતી કરવા માટે ભરતી માટેની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે. મહત્વનું છે કે, આ યોજનાનો વિરોધ કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, ભાજપ સરકારની અગ્નિપથ યોજના એક તર્કહીન પગલું છે. જે ભારતીય સેનાની વ્યવસ્થાને તબાહ કરી દેશે.

આ પણ વાંચોઃ

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજથી Amarnath Yatra ની વિધિવત શરૂઆત, 11 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget