શોધખોળ કરો

મણિપુરમાં PM મોદીના પ્રવાસ પહેલા કુકી-જોની વચ્ચે સહમતિ, NH2 ખોલવાનો લેવાયો નિર્ણય

મણિપુરમાં 3 મે 2023ના રોજ મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, રાજ્યમાં ઓછામાં ઓછા 25૦ લોકો માર્યા ગયા છે. 6૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેઓ રાહત શિબિરોમાં રહી રહ્યા છે.

13 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિઝોરમની રાજધાની આઈઝોલમાં બાહરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી પીએમ ઇમ્ફાલ પહોંચી શકે છે. મે 2023માં મણિપુર હિંસા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવિત કાર્યક્રમ મુજબ, પીએમ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની મુલાકાત લેશે અને લગભગ 15 હજાર લોકોના જનમેદનીને  સંબોધિત કરી શકે છે. આ પછી, ચુરાચંદપુરમાં લગભગ 1૦ હજાર લોકોના મેળાવડાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

NH-2 ઓપન કરવાનો નિર્ણય

ચુરાચંદપુર ઇમ્ફાલથી લગભગ 60 કિમી દૂર છે, જ્યાં તેઓ હેલિકોપ્ટર દ્વારા જવાની અપેક્ષા છે. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન, ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કુકી-ઝો કાઉન્સિલ (KZC), કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) સાથે ત્રિપક્ષીય બેઠક યોજ્યા બાદ NH-2 ખોલવાનો નિર્ણય લીધો છે. આસામના ડિબ્રુગઢથી મિઝોરમના તુઇપાંગ સુધીનો આ હાઇવે મણિપુરની જીવનરેખા માનવામાં આવે છે કારણ કે તે માર્ગ છે, જેના દ્વારા લોકો અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં મુસાફરી કરે છે. મે 2023 ની હિંસા પછી  આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

NH-2 ખુલવાથી લોકો અને પરિવહનને મોટી રાહત મળશે

આ કિસ્સામાં, કુકી-જો કાઉન્સિલનું કહેવું છે કે તેમના તરફથી હાઇવે બંધ કરવામાં આવ્યો ન હતો. બેઠકમાં, સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરારને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો. આમાં, સંઘર્ષ વિસ્તારોમાંથી કેમ્પ દૂર કરવા, સંખ્યા ઘટાડવા અને નજીકના CRPF અને BSF કેમ્પમાં શસ્ત્રો જમા કરાવવા પર સંમતિ થઈ છે. NH-2 ખોલવાથી લોકોને અને પરિવહનને મોટી રાહત મળશે.

મણિપુર પ્રવાસ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મિઝોરમ સરકારના ઘણા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પીએમ મોદી આઈઝોલથી મણિપુર જઈ શકે છે.જો પીએમ મોદી મિઝોરમથી મણિપુર જાય છે, તો 2023 માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી પીએમની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. મે 2023 થી મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget